$50\,ml.\, 2\,N$ એસિડિક એસિડને $10 \,ml \,1\,N$ સોડિયમ એસિટેટ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો, આશરે $ pH$ કેટલી રાખવામાં આવે ?($K_a = 10^{-5}$)
  • A$4$
  • B$5$
  • C$6$
  • D$7$
Medium
Download our app for free and get startedPlay store
a
\({\text{pH}} = {{\text{p}}^{{{\text{K}}_{\text{a}}}}} + \log \frac{{Salt}}{{Acid}}\,\,\,\,\,\,\,pH = 5 + \log \frac{{1 \times 10}}{{2 \times 50}}\,\,\,\,\,\,pH = 4\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યા બફરની $p^H$ નુ મૂલ્ય $7$ કરતા વધુ હશે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ મહત્તમ આયોનિક વાહકતા ધરાવે છે ?
    View Solution
  • 4
    $0.1\, M$ જલીય દ્રાવણ $2$$\%$ આયનીકરણ દરમિયાન નિર્બળ એસિડના $[H^+]$ ની સાંદ્રતા અને $[OH]^-$ ની સાંદ્રતા....... થશે.(પાણીની આયનિક નિપજ $=$ $1 \times 10^{-14}$)
    View Solution
  • 5
    જલીય દ્રાવણ કે જેમાં કયું ઓકસાઈડ ફિનોલ્ફથેલીન સાથે ગુલાબી રંગ આપતું નથી ?
    View Solution
  • 6
    $0.001 M NaOH$ ના દ્રlવણનું $pH$ મૂલ્ય.......... છે 
    View Solution
  • 7
    $0.1\,N$ $NH_4OH$ અને $0.1\,N \,HCN $ ના ધરાવતા મિશ્રણનો જલવિભાજન અંશ ગણો. $K_a$ $=$ $10^{-5}$ $\&$ $K_b$ $=$ $10^{-5}$
    View Solution
  • 8
    $0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યો સૌથી નિર્બળ બ્રોન્સ્ટેડ બેઇઝ છે ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.

    કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution