$1.0$ મોલ ગ્લુકોઝના જલીય દ્રાવણની ઘનતા $1.1\, g/mL$ છે. તો દ્રાવણની મોલારિટી કેટલા ........... $\mathrm{M}$ થશે ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 2
    સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે ?
    View Solution
  • 3
    કેટલા ગ્રામ $C{H_3}OH$ પાણીમાં ઉમેરવું જોઈએ જેથી $150\,ml$ $2\,M\,C{H_3}OH$ દ્રાવણ મળે.
    View Solution
  • 4
    જો $100\, g$ દ્રાવકમાં $(K_f = 7.00)\, 0.072\, g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે, તો ઠારબિંદુમાં $0.84\,^oC$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનુ આણ્વિય સૂત્ર ............. થશે.
    View Solution
  • 5
    $800\,ml$,  $0.5\,M$  $HCl$ તથા $200\,ml$,  $1\,M$  $HCl$ ને મિશ્ર કરતાં બનતા દ્રાવણની મોલારિટી ....... $M$ થશે.
    View Solution
  • 6
    અચળ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ એ.....
    View Solution
  • 7
    બેન્ઝિનમાં $X$ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો $X$ નું મૂૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 8
    $300\,K$ પર લોહીનું (રક્તનું) અભિસરણ દબાણ $7.47\,bar$ છે. એક દર્દીની નસમાં ગ્લુકોઝ નાખવા $(inject)$ માટે તે લોહી સાથે (રક્ત સાથે) સમદાબી હોવું જોઈએ ગ્લુકોઝ દ્રાવણની સાંદ્રતા $gL ^{-1}$ માં $\dots\dots\dots$ છે.

    $(R =0.083\, L\, bar \,K ^{-1} \,mol ^{-1})$ (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 9
    ઓસ્મોસીસના પરિણામે, દ્રાવણની સાંદ્રતાનું કદ એ...
    View Solution
  • 10
    સૂકી હવાને સૌ પ્રથમ $10$  ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી  ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$  ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.
    View Solution