પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે. તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
A$2.05$
B$2.63$
C$3.11$
D$0.381$
AIPMT 2011, Medium
Download our app for free and get started
b \(\Delta \mathrm{T}_{\mathrm{f}}=\mathrm{i} \times \mathrm{K}_{\mathrm{f}} \cdot \mathrm{m}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ $0.50$ છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $119\, torr$ છે અને ટોલ્યુઈનનું $37.0$ $torr$ છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ ................ $\mathrm{torr}$ થશે ?
$273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
$300\,K$, તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું $A$ ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$ નું મૂલ્ય શું હશે