$100$ લીટર મંદતાએ $KCN $નું દ્રાવણ $3.7$$\%$ જલવિભાજન થાય છે જો $HCN$ ના વિયોજન અચળાંક $ 7.2\times 10^{-10}$ હોય તો $K_w$ મુલ્ય શોધો.
  • A$1.632\times 10^{-10}$
  • B$0.986\times 10^{-14}$
  • C$1.523\times 10^{-14}$
  • D$0.785\times10^{-13}$
Medium
Download our app for free and get startedPlay store
b
\(KCN\) એ \(KOH\) (પ્રબળ બેઈઝ) અને \(HCN\) (નિર્બળ ઍસિડ) માંથી બને છે.

\({K_a} = 7.2 \times {10^{ - 10}},\,\,v = 100\,,\,\,\,{x^2} = \frac{{{K_w}}}{{{K_a}}} \times v\)

\({(0.037)^2} = \frac{{{K_w} \times 100}}{{7.2 \times {{10}^{ - 10}}}}\)

\({K_w} \times 100 = {(0.037)^2} \times 7.2 \times {10^{ - 10}}\,\)

\( \Rightarrow \,\,\,{K_w} = \frac{{0.037 \times 0.037 \times 7.2 \times {{10}^{ - 10}}}}{{100}} = 0.986 \times {10^{ - 14}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પિરિડીનની ..... ટકાવારી તે $0.10\, M$ જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન$(C_5H_5N^+H)$ બનાવે છે  $($ $C_5H_5N = 1.7 \times 10^{-9}$ માટે $K_b)$
    View Solution
  • 2
    $10\,mL$ મંદ $HCl$ માં નીચેના પૈકી શુ ઉમેરતા દ્રાવણની $p^H$ બદલાશે નહિ ?
    View Solution
  • 3
    $T (K)$ પર ડાયમિથાઇલએમાઈનનો $\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}$ અને એસિટિક એસિડનો $\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}$ અનુક્રમે $3.27$ અને $4.77$ છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની $pH$ માટે સાચો વિકલ્પ શું છે ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યો એસિડિક પ્રકૃતિ ધરાવે છે ?
    View Solution
  • 5
    $0.1 \,M\, NH_4Cl + 0.01\,M\, NH_4OH$ ધરાવતા $10\, ml$ દ્રાવણ છે તો શું ઉમેરવાથી દ્રાવણની $pH$ બદલાતી નથી ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ એ પ્રબળ સંયુગ્મિત બેઇઝ ....... છે ?
    View Solution
  • 7
    નીચે ચાર ઘટકો આપેલા છે.

    $i\,\, HCO_3$      $ii. \,H_3O^+$

    $iii.\, HSO_4^-$       $iv.\, HSO_3F$

    તો તેમની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.

    View Solution
  • 8
    $H^+$ આયન એ ...... છે.
    View Solution
  • 9
    ચોકકસ એસિડીક દ્રાવણ સમાન સાંદ્રતા $X^-$ અને $HX$ ધરાવે છે તો $X^-$ માટે $K_b \,10^{-10}$ છે તો બફરની $pH$ = .......?
    View Solution
  • 10
    $25\,°C \,AgBr$ ની $K_{sp}\, 4.9$ છે. જો $AgBr$ નો અણુભાર $188$ છે, તો $20$ લીટર પાણીમાં કેટલું $AgBr $ જોઈએ.
    View Solution