$100$ સેમી લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તાર સાથે $2\,V$ ની બેટરી અને $15\,\Omega$ અવરોધ જોડેલ છે,જો પોટેન્શિયોમીટર તારનો અવરોધ $5\,\Omega $ હોય તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન ........... $V/cm$
AIIMS 1982, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,m$ લાંબા પોટેન્શીયોમીટરના વાયરને $490\, \Omega$ અવરોધ તથા $2\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વિધુત સ્થિતિમાન પ્રચલન $0.2\, mV/ cm$ હોય તો પોટેન્શીયોમીટરના વાયરનો અવરોધ ............$\Omega$ હશે.
મીટરબ્રીજની બે ભુજાઓના અવરોધો અનુક્રમે $5\,\Omega$ અને $R\,\Omega$ છે. જયારે અવરોધ $R $ ની સાથે સમાન અવરોધનો શંટ જોડતાં નવો બેલેન્સ પોઇન્ટ $1.6 l_1 $ મળે છે. અવરોધ $R=$ .................. $\Omega$
$1$ મીટર લંબાઇ અને $1\, mm$ ત્રિજ્યાવાળા તાંબાના એક તારને $2$ મીટર લંબાઇ અને $3\, mm$ ત્રિજ્યાવાળા લોખંડના તાર સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બંને તારમાંથી વિધુતપ્રવાહ પસાર થાય છે, તો તાંબા અને લોખંડના તારમાં વિધુતપ્રવાહ ઘનતાનો ગુણોત્તર.....થશે.
$400\, \Omega$ અને $800\, \Omega$ ના અવરોધકને $6 V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $10\, k \Omega$ અવરોધ, ધરાવતુ વૉલ્ટમીટરને $400\, \Omega$ અવરોધને સમાંતર લગાવતા તેનુ અવલોકન .......... $V$
પ્રત્યેકનો અવરોધ $R$ હોય તેવા $10$ અવરોધકોને $E \;emf$ અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ $n$ ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય $.........$ હશે.
આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર $\mathrm{r}_{1}, \mathrm{r}_{2}$ અને $\mathrm{r}_{3}$ અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં $\frac{i_{3}}{i_{1}}$ પ્રવાહોનો ગુણોત્તર $.....$ હશે.