$1000$  ગ્રામ પાણીમાં $120 $ ગ્રામ યુરિયા (અ.ભા. $= 60u$) દ્રાવ્ય કરતા બનતા દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની $ 1.15$  ગ્રા/મિલી. આ દ્રાવણની મોલારીટી એ ........ $M.$
  • A$2.05 $
  • B$0.50 $
  • C$1.78 $
  • D$1.02 $
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 2
    $0.01\,M$  $KCl$ અને  $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$  સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ? 
    View Solution
  • 3
    $27^o$  સે. એ શુદ્ધ પ્રવાહી $'A' $ નું બાષ્પ દબાણ $70$  ટોર $27^o$  સે.એ છે. $B $ સાથે આદર્શ બનાવે છે. $B $ ના મોલ અંશ $0.2$  અને $27^o$ સે, દ્રાવણનું બાષ્પ દબાણ $ 84$  ટોર છે. $27^o$ એ શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ કેટલું થાય?
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 6
    $29.2\%\,\, (w/w)$  $HCl$ ના સ્ટોક દ્રાવણની ઘનતા $1.25 $ ગ્રામ $mL^{-1}$ તો $HCl$  નો અણુભાર $ 36.5$  ગ્રામ મોલ$^{-1}$ હોય તો $ 200$  મિલી $0.4\,M $ $HCl$ દ્રાવણ બનાવવા માટે જરૂરી સ્ટોક દ્રાવણનું કદ (મિલી) કેટલું થાય ?
    View Solution
  • 7
    સાંદ્ર સક્યુરિક એસીડ વ્યાપારી ધોરણે વજનથી  $95\%\,\,H_2SO_4$ તરીકે મળે છે. જો આ વ્યાપારીક એસિડની ધનતા $1.834\,g\,cm^{-3},$ હોય તો આ દ્રાવણની મોલારિટી જણાવો.
    View Solution
  • 8
    $100\,ml $ ડાયબેઝિક એસિડ (અણુભાર $= 200$) ના જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે કે જેથી તેની પ્રબળતા $ 0.1\,N$  ( ડેસિનોર્મલ ) થાય ?
    View Solution
  • 9
    વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે આ વિધાન ... તરીકે ઓળખાય છે.
    View Solution
  • 10
    $40\,g$  પાણીમાં એક સંયોજનના $1.8\,g$ (પ્રયોગમૂલક સૂત્ર $CH_2O$ ) ધરાવતા દ્રાવણમાં નિમ્ન સ્થિર  નિરીક્ષણ $-\,0.465\,^oC$ એ કરવામાં આવે છે. તો સંયોજન નું આણ્વિય બંધારણ શું હશે ?( પાણી નું $K_f$ = $1.86\,kg\,K\,mol^{-1}$ )
    View Solution