$1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..
  • A$13$
  • B$10$
  • C$8$
  • D$6$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
\(\mathrm{ppm}=\frac{10.3 \times 10^{-3}}{1030} \times 10^{6}=10\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.
    View Solution
  • 2
    જો દ્રાવણ નું ઉત્કલન બિંદુ $T_1$ અને દ્રાવકનું તાપમાન $T_2$ છે ઉત્કલનબિંદુમાં ઉન્નયન કોના દ્રારા અપાય છે ?
    View Solution
  • 3
    $1000\,gm$  $1,4 -$  ડાયઓકઝેન માટે $K_f= 4.9\, K \,Kg.\,mol $ છે. તો ડાય ઓકઝેનમાં બનાવેલા  $ 0.001\,m$ દ્રાવણનું ઠારબિંદુ અવનયન કેટલું હશે ?
    View Solution
  • 4
    બેરિયમ હાઇડ્રોક્સાઇડના $25\, mL$ દ્રાવણનું અનુમાપન $0.1$ મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે કરતા લિટર મૂલ્ય $35\, mL$ મળે છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી ....... થશે.
    View Solution
  • 5
    $25$  મિલી $N/10$  $NaOH$ દ્રાવણને સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે કયું દ્રાવણ જરૂરી છે?
    View Solution
  • 6
    જો $3$ ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને $200\,ml$ પાણીમાં ઓગાળવામાં આવે છે.તો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^oC$થી $100.52\,^oC$ થઈ જાય છે.ત્યારે દ્રાવણનું પરમાણુ વજન   .............. $\mathrm{g\,mol}^{-1}$ $($પાણી માટે ${K_b}$ $=$ $0.6\,K - m$ $)$
    View Solution
  • 7
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution
  • 8
    $1.0\,M$  $1.0 $ લીટર દ્રાવણ બનાવવા માટે $3.0\,M$  $H_2SO_4$ નું ...... $ml$ કદ જરૂર પડશે.
    View Solution
  • 9
    સમાન દ્રાવકમાં સમઆણ્વીય દ્રાવણોએ ......
    View Solution
  • 10
    નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો.

    $A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.

    $B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.

    $C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.

    $D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.

    $E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution