જો $40\,mL $  દ્રાવણમાં $ 0.4\,g $ $NaOH$ હાજર હોય તો મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ( $NaOH$ નું આણ્વીય વજન $ = 40$)
  • A$2.5, 2.5$
  • B$2.5, 4.0$
  • C$3.7, 2.7$
  • D$3.3, 3.6$
Medium
Download our app for free and get startedPlay store
a
 આપણે જાણીએ છીએ -

પ્રથમ પધ્ધતિ મોલારીટી \( = \,\,\frac{{weight \,\,of\,\,soule\,\, \times \,\,1000}}{{Molecular\,\,\,Weight\,\,of\,\,solute\,\, \times \,\,volume\,\,of\,\,solution\,\,\left( {mL} \right)}}\)

\( = \,\,\frac{{0.4}}{{40\,\, \times \,\,40}}\,\, \times \,\,1000\,\, = \,\,0.25\,\,M\)

અને  \(normality\,\, = \,\,\frac{{weight\,\,of\,\,solute}}{{Equivalent\,\,weight\,\,of\,dolute\,\, \times \,\,volume\,\,of\,\,solution\,\,\left( {ml.} \right)}}\,\,\)  \( \times \,\,1000\)

\(NaOH\) નો તુલ્યભાર \(=\,40\)

તેથી \(, N\,\, = \,\,\frac{{0.4}}{{40\,\, \times \,\,40}}\,\, \times \,\,1000\,\, = \,\,0.25\,\)

દ્રિતય પધ્ધતિ \(N\,\, = \,\,M\,\, \times \,\,n  \)

અહી \(n\,\, = \,\,1,\,\,\,\,N\,\, = \,\,M,\,\,\,N\,\, = \,\,0.25\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30^o$  સે. એ પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $1$ મોલ $A $ અને $2 $ મોલ $ B$ ધરાવતા દ્રાવણનું કુલ બાહ્ય દબાણ $250 $ મિમી $Hg $ છે. કુલ બાષ્પદબાણ $300 $ મિમી $Hg $ થાય જ્યારે પ્રથમ દ્રાવણમાં વધુ $1$ મોલ $A$ ઉમેરતા સમાન તાપમાને શુધ્ધ $A $ અને $B$  નું બાષ્પ દબાણ કેટલું થાય ?
    View Solution
  • 2
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 3
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution
  • 4
    $2, 4, 8, 16, 32, 64$  અવલોકનોનો સમગુણોત્તર મધ્યક કેટલો થાય ?
    View Solution
  • 5
    વિદ્યુત વિભાજ્યનો પ્રામાણિક અણુભાર એ હંમેશાં તેની ગણતરી કરેલ મુલ્ય કરતાં ઓછું હોય છે કારણ કે વોન્ટ હોફ અવયવ $'i' $ નું મૂલ્ય એ...
    View Solution
  • 6
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 7
    કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 8
    $25^{\circ} \mathrm{C}$ પર $100 \mathrm{~g}$ પાણીમાં $2.5 \mathrm{~g}$ બાષ્પશીલ, વિદ્યૃત-અવિભાજ્ય ને ઓગાળવામાં આવે છે. દ્રાવણ ઉત્કલન બિંદુમાં ઉન્નયન $2^{\circ} \mathrm{C}$ પ્ર્દ્શિત કરે છે. એવું ઘારી લો કે દ્રાવક સાંદ્રતા ના સંદર્ભમાં દ્રાવ્ય સાંદ્રતા જે ને અવગણવામાં આવે છે. પરિણામ જલીય દ્રાવણનું બાષ્પદબાણ ............ $\mathrm{mm} \mathrm{Hg}$ ના છે. (નજીક નો પૂર્ણાક)

    [ આપેલ : પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક $\left(\mathrm{K}_{\mathrm{b}}\right)=0.52 \mathrm{~K} . \mathrm{kg} \mathrm{mol}^{-1}$,

    $1 \mathrm{~atm}$ દબાણ $=760 \mathrm{~mm} \mathrm{Hg}$, પાણીનું મોલર દળ $\left.=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\right]$

    View Solution
  • 9
    પાણીમાં $2\,g$ નું $NaOH$ ને દ્રાવ્ય કરીને $ 100\,cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવ્યની નોર્માલીટી કેટલી થાય?
    View Solution
  • 10
    જો $40\,mL $  દ્રાવણમાં $ 0.4\,g $ $NaOH$ હાજર હોય તો મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ( $NaOH$ નું આણ્વીય વજન $ = 40$)
    View Solution