$108 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ મોલર દળ ધરાવતું સંયોજન ($x$) એસીટાઈલેશન પામી $192 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ મોલર દળ ધરાવતી નીપન આપે છે. તો સંયોજન ($x$) માં કેટલા એમીનો સમૂહ હશે?
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો વિસ્થાપક જ્યારે એનિલીનની પેરાસ્થાનમાં જોડાય છે. અને બેઝિકતામાં ઘટાડો કરે છે ?
    View Solution
  • 2
    કઈ પ્રક્રિયામાં નાઈટ્રોબેન્ઝિન $o$ અને  $p$ વિસ્થાપિત નીપજ આપે છે ?
    View Solution
  • 3
    ગાબ્રિયલ સંશ્લેષણથી નીચેનામાંથી કયો એમાઇન બનાવી શકાતો નથી ?
    View Solution
  • 4
    અનિલિને જ્યારે ઠંડામાં ડાયઝોટાઇઝ કરવામાં આવે છે અને ત્યારબાદ ડાયમિથાઈલ એનિલિન સાથે પ્રકિયા કરવામાં આવે છે ત્યારે રંગીન નીપજ મળે છે. તેની રચના શું હશે ?
    View Solution
  • 5
    નીયે આપેલા એમાઈન સંયોજનોની સંખ્યા કે જે હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીન ધન (solids) આપે છે કે જે $NaOH$ માં દ્રવ્ય થાય છે તે ........... છે.
    View Solution
  • 6
    આલ્કાઇલ હેલાઇડના એમીનીકરણથી મળે છે ?
    View Solution
  • 7
    નીપજ $(A)$  શું હશે ?
    View Solution
  • 8
    જ્યારે એસિટેમાઈડનું જળવિભાજન નાઇટ્રસ એસિડ સાથે ગરમ કરીને કરવામાં આવે તો કઈ નીપજ મળશે ?
    View Solution
  • 9
    બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઈડ નું જોડાણ એ $1 -$ નેપ્થેનોલ સાથે આલ્ક્લાઇન માધ્યમ માં શું આપશે ?
    View Solution
  • 10
    $1.86\, g$ એનિલીનની સંપૂર્ણ પ્રક્રિયા થઈને તે એસેટીનીલાઈડ બનાવે છે. શુધ્ધિકરણ દરમ્યાન $10 \,\%$ નીપજમાં નુકશાન થાય છે. શુધ્ધિકરણ બાદ મળતો એસેટીનીલાઈડનો જથ્થો $(g$ માં $)$  ...... $\times 10^{-2}$ છે.
    View Solution