$114 $ ગ્રામ ઓક્ટેનમાં કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $40$) ઉમેરતાં $20\%$ બાષ્પ દબાણ ઘટે છે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution
  • 2
    $0.15\, g$ દ્રાવ્યને $15\, g$ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. શુદ્ધ દ્રાવકના ઉત્કલનબિંદુ કરતા દ્રાવણ $0.215\, K$ જેટલા ઊંચા તાપમાને ઉત્કલન પામે તો દ્રાવ્યનું આણ્વિય દળ શુ થશે ? $(K_b = 2.15\,K\, m^{-1})$
    View Solution
  • 3
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution
  • 4
    આપેલા દ્રાવકમાં અણુ $M$ એ સમીકરણ $M\, \rightleftharpoons \,{(M)_n}$ તરીકે સુયોજન પામે છે. $M$ ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ $0.9$ મળે છે અને સુયોજિત અણુઓનો અંશ $0.2$ મળે છે , તો $n$ નુ મૂલ્ય જણાવો. 
    View Solution
  • 5
    $1\, mole$ પ્રવાહી $A$ અને $2\, mole$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38\, torr$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45\, torr$ અને $36\, torr$ હોય તો દ્રાવણ ................ હશે.
    View Solution
  • 6
    કેલ્શિયમ નાઈટ્રેટનો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $65.6 $ અને $164$  છે. કેલ્શિયમ નાઈટ્રેટનો વિયોજન અંશ .......... $\%$ હશે.
    View Solution
  • 7
    $100\,ml $ ડાયબેઝિક એસિડ (અણુભાર $= 200$) ના જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે કે જેથી તેની પ્રબળતા $ 0.1\,N$  ( ડેસિનોર્મલ ) થાય ?
    View Solution
  • 8
    બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી ......... થશે.
    View Solution
  • 9
    કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
    View Solution
  • 10
    $40\,g$  પાણીમાં એક સંયોજનના $1.8\,g$ (પ્રયોગમૂલક સૂત્ર $CH_2O$ ) ધરાવતા દ્રાવણમાં નિમ્ન સ્થિર  નિરીક્ષણ $-\,0.465\,^oC$ એ કરવામાં આવે છે. તો સંયોજન નું આણ્વિય બંધારણ શું હશે ?( પાણી નું $K_f$ = $1.86\,kg\,K\,mol^{-1}$ )
    View Solution