નીચેની માહિતી પરથી $1\, kg$ પાણીમાં $13.44\, g\, CuCl_2$ ઓગાળી બનાવેલા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ...... થશે.

$(M.wt.$ of $CuCl_2 =134.4 $ અને $K_b = 0.52\, , molal^{-1})$

  • A$0.16$
  • B$0.05$
  • C$0.1$
  • D$0.2$
IIT 2005, Medium
Download our app for free and get startedPlay store
a
(a) \(\Delta T_b = i.\,K_b\,.\,m\)

\(CuCl_2\) \(\to \) \(Cu^{2+}\) + \(2Cl^-\)
\(1\)                 \(0\)             \(0\)
\((1-\alpha\))       \(\alpha\)       2\(\alpha\)

\(i = 1 + 2\) \(\alpha\)

Assuming \( 100\%\)  ionization

So, \(i = 3\)

\(T_b = 3\)  \(\times\) \(0.52\) \(\times\) \(0.1 = 0.156 \) \(\approx\) \(0.16\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 2
    $10\,g$  ગ્રામ પ્રતિ લીટર યુરિયા ધરાવતા (અણુભાર $ = 60\,g$ ગ્રામ મોલ$^{-1}$) એ $5\% w/v$  અબાષ્પશીલ દ્રાવ્ય સાથે આઈસોટોનીક થાય છે, તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર ......... $g\, mol^{-1}$ થાય.
    View Solution
  • 3
    જો પ્રવાહી નેપ્થેલિન $(C_{10}H_8)$ માં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય તો દ્રાવણની મોલાલિટી .............. $\mathrm{m}$ થશે.
    View Solution
  • 4
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 5
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 6
    કોને અદ્ય પારગમ્ય પડદામાંથી પસાર કરી શકાય છે?
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution
  • 8
    એક દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $500\, g, 0.1\, m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51\,K$ છે. આ જ દ્રાવ્ય બેન્ઝિનમાં બનાવેલુ $1000\, g, 0.1\, m$ દ્રાવણ ઉપરોક્ત દ્રાવણમાં ઉમેરતા પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 9
    જ્યારે $10$  ગ્રામ ગ્લુકોઝ ($P_1$), $10$ ગ્રામ યુરિયા ($P_2$) અને $10 $ ગ્રામ સુકોઝ ($P_3$) ને $ 250$  મિલી પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો $ 273\,K$ ના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ કયો છે?
    View Solution
  • 10
    જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.3$ શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં  $........\%$ વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)
    View Solution