$12$ $V$ અને $13$ $V$ $emf$ ધરાવતી બે બેટરીઓને $10$ $Ω$ ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે $1$ $\Omega$ અને $2$ $\Omega$ છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે.
JEE MAIN 2018, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20\; \Omega$ અને $5\; \Omega$ આંતરિક અવરોધ અને સમાન $emf$ $10\;V$ ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા $30\; \Omega$ અને $\mathrm{R}\; \Omega$ અવરોધ સાથે જોડેલ છે. $20\; \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો $\mathrm{R}$($\Omega$ માં) મૂલ્ય કેટલું હશે?
રૂમ તાપમાને એક તારનો અવરોધ $100\,\Omega $ છે જ્યારે તેને $220\,V$ સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી $2\,A$ નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં $500\,^oC$ વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે?
ઓહમના નિયમને સાબિત કરવા એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે વોલ્ટમીટર જોડે છે.તેના માટે વૉલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ દર્શાવેલ છે.જો $V_0$ લગભગ શૂન્ય જેટલો હોય તો નીચેનામાથી કયું વિધાન સાચું હશે?
એક વાયરનો અવરોધ $10\, \Omega$ છે. જો તેની લંબાઈમાં ખેચાણ દ્વારા $10\%$ નો વધારો કરવામાં આવે તો વાયરનો નવો અવરોધ કેટલા ................... $\Omega$ હશે ?
$0.5\, \Omega\, m^{-1} $ અવરોઘ ઘરાવતા તારને $1 \,m $ ત્રિજયાના વર્તુળમાં વાળી દેવામાં આવે છે. તેના વ્યાસ પર આવો જ તાર લગાવવામાં આવે છે.તો વ્યાસમા બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?