$120 \mathrm{~V}, 60 \mathrm{~Hz}$ ના ઉદ્ગમના બે છેડા સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ગૂંચળું અને $90 \Omega$ ના અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરમાં અવરોધના બે છેડા વચ્ચેનું અવલોકન $36 \mathrm{~V}$ છે. તો ગૂંચળાનું ઈન્ડકટન્સ. . . . . . છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈલનો ઈમ્પિડન્સ $100\, \Omega$ છે. $1000\, Hz$ ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા $45^{\circ}$ આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સ
    View Solution
  • 2
    $L-C$ દોલનમાં, કેપેસિટરમાં મહત્તમ વિદ્યુતભાર $Q$ હોઈ શકે છે જો કોઈ ક્ષણે, પરિપથ સાથે સંકળાયેલ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા સમાન હોય, તો તે ક્ષણો કેપેસિટરમાં રહેલો વિદ્યુતભાર કેટલો છે ?
    View Solution
  • 3
    આપેલ પરિપથનો ઇમ્પિડન્સ કેટલા ......$ohm$ થાય?
    View Solution
  • 4
    $LCR$ શ્રેણી પરિપથને $220\,V , 50 \;Hz$ ના $ac$ ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ $R=100\; \Omega$ અને ઇન્ડક્ટિવ રીએકટન્સ $X_L=79.6 \;\Omega$ છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ ($\mu F$ માં) કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 5
    પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?
    View Solution
  • 6
    એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન $960\, m$ તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં $2.56 \mu F$ નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... $\times 10^{-8} H$ થશે.
    View Solution
  • 7
    પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?
    View Solution
  • 8
    આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
    View Solution
  • 9
    એક $R-C $ શ્રેણી પરિપથને પ્રત્યાવર્તી વોલ્ટેજના ઉદ્‍ગમ સાથે જોડેલ છે. $(a) $ અને $ (b)$  વિચાર કરો.

    $(a) $ જયારે કેપેસિટરમાં હવા ભરેલી હોય.

    $(b)$ જયારે કેપેસિટરમાં માઇકા ભરેલ હોય.

    અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $i $ અને કેપેસીટરનાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $V $ છે, તો 

    View Solution
  • 10
    એક $LCR$ પરિપથને $200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવેલ છે. જો પ્રેરક (ઈન્ડકટર) ($L=10mH$) ને સમાંતર વોલ્ટેજ $31.4 \mathrm{~V}$ હોય તો પરિપથમાં. . . . . પ્રવાહ વહેતો હશે.
    View Solution