$1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
  • A$105.7$
  • B$106.7$
  • C$115.3$
  • D$93.9$
Medium
Download our app for free and get startedPlay store
a
મોલર દળ \(\,\frac{{Kf \times 1000 \times w}}{{\Delta Tf \times w\,\,\,}}\) (અણુભાર)

\( = \,\,\frac{{1.86 \times 1000 \times 1.25}}{{20 \times 1.1}}\)

\( = \,\,105.68\,\, = \,\,105.7\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $9.45\,g$ $ClCH _{2} COOH$ ને $500\, mL$ પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનું ઠારણ બિંદુ $0.5°C$ નીચું જાય છે. તો $ClCH _{2} COOH$ નો વિયોજન અચળાંક $x \times 10^{-3}$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે. $\left[ K _{f\left( H _{2} O \right)}=1.86\, K\, kg \,mol ^{-1}\right]$ (નજીકના પૂણાંકમાં રાઉન્ડ ઑફ)
    View Solution
  • 2
    અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $2\%$ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ના $8\%$ જલીય દ્રાવણ જેટલું છે, તો $A$ અને $B$ ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?
    View Solution
  • 3
    બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનુ ઉક્લનબિંદુ તેમાંના કોઇ એક કરતા ઓછુ છે, તો તે ............
    View Solution
  • 4
    $H_2SO_4$ નું $98\% $ વજનથી દ્રાવણની મોલારીટી .......... $M$ થાય. $ 35^o$ સે. દ્રાવણની ઘનતા $1.84$  ગ્રામ/સેમી$^3$
    View Solution
  • 5
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 6
    ઓસ્મોસીસના પરિણામે, દ્રાવણની સાંદ્રતાનું કદ એ...
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો આલેખ $A$ અને $B$ ના આદર્શ દ્રાવણની વર્તણૂક દર્શાવતો નથી ?
    View Solution
  • 8
    $C_6H_6$,  $CH_3OH$,  $C_6H_5NH_2$ અને $C_5H_5NO_2$ ના ઉત્કલનબિંદુ અનુક્રમે $80\,^oC$,  $65\,^oC$,  $184\,^oC$  અને $212\,^oC$ છે. કયું ઓરડાના તાપમાને મહત્તમ બાષ્પદબાણ દર્શાવે છે?
    View Solution
  • 9
    જ્યારે $10\,g$ ગ્લુકોઝ $({P_1}),\,10\,g$ યુરિયા $({P_2})$ અને $10\,g$ સુક્રોઝ $({P_3})$ને $250\,ml$ પાણીમાં ઓગાળવામાં આવ્યા ત્યારે તેના અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ શું હશે?
    View Solution
  • 10
    જ્યારે કોઇ જલીય દ્રાવણ તેના ઠારબિંદુએ ઠારણ પામે ત્યારે ક્યા ઘટકો સંતુલનમાં હોય છે ?
    View Solution