$H_2SO_4$ નું $98\% $ વજનથી દ્રાવણની મોલારીટી .......... $M$ થાય. $ 35^o$ સે. દ્રાવણની ઘનતા $1.84$  ગ્રામ/સેમી$^3$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક $\left( K _{ f }\right)$  $5.12\, K\, kg\, mol ^{-1}$ છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા $0.078\, m$ મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........$\,K$

    (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)

    View Solution
  • 2
    $6 \,g/L$ યુરિયાના $(mol. wt. = 60\, g/mol)$ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ખાંડના $(mol. wt. = 342\, g/mol)$ દ્રાવણની સાંદ્રતા (in $g/L$) કેટલી થશે ?
    View Solution
  • 3
    $0.01\, M\,HCN$ ના દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ $1.002$ છે. તો $HCN$ માટે એસિડ વિયોજન અચળાંક $(K_a)$ શુ થશે ?
    View Solution
  • 4
    $88\,^oC $ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $900 $ ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. તો ટોલ્યુઈન સાથેના મિશ્રણ બેન્ઝિનનો મોલ અંશ કેટલો થશે? જેને $88\,^oC $ અને $1 $ વાતા દબાણે ઉકાળવામાં આવે છે જે બેન્ઝિન - ટોલ્યુઈનથી આદર્શ દ્રાવણ બને છે.
    View Solution
  • 5
    જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    $1 $ મોલલ $KCl$ દ્રાવણ જે પાણીમાં $100\% $ વિયોજન પામે છે તેમ ધારતા પાણીનું ઠારણ બિંદુ એ ........ $^oC$ થાય. ($K_f$ $= 1.86\,K$  કિગ્રામોલ$^{-1}$)
    View Solution
  • 7
    પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.

    [આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]

    View Solution
  • 8
    નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે ?
    View Solution
  • 9
    $KCl$ ના દ્રાવણથી સુગરના દ્રાવણ માટે કોઇ અણુ સંખ્યક ગુણધર્મનું મૂલ્યનો ગુણોત્તર ....... ગણો થાય.
    View Solution
  • 10
    $0.01\, M\,HCN$ ના દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ $1.002$ છે. તો $HCN$ માટે એસિડ વિયોજન અચળાંક $(K_a)$ શુ થશે ?
    View Solution