$1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
  • A$109.99$
  • B$105.68$
  • C$215.36$
  • D$318.69$
Medium
Download our app for free and get startedPlay store
b
આપેલ \((T_f)_s = 271.9\,K\),  \(w =1.25\,g\),  \(W = 20\,g\),  \(K_f = 1.86\),

\(\Delta T_f = T_0 - (T_f)_s = 273-271.9\),  \(\Delta T_f = 1.1\)

\(\Delta T_f\) = મોલાલીટી \(\times\) \(K_f\)

અથવા  \(\Delta {T_f}\,\, = \,\,\frac{w}{{M_w\,\, \times \,\,\,W}}\,\, \times \,\,1000\,\, \times \,\,{K_f}\)

\(M_w\,\, = \,\,\frac{{w\,\, \times \,\,1000\,\, \times \,\,{K_f}}}{{\Delta {T_f}\,\, \times \,\,W}}\,\,\,\)

\(\therefore \,\,\,\,M_w\,\, = \,\,\frac{{1.25\,\, \times \,1000\, \times \,\,1.86}}{{1.1\,\, \times \,\,20}}\)

\( \Rightarrow \,\,M_w\,\, = \,\,105.68\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અભિસરણને લીધે વધુ મંદ દ્રાવણનુ કદ ......
    View Solution
  • 2
    જલીય દ્રાવણમાં $K_2HgI_4$ નુ $40\%$ આયનીકરણ થાય છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ નુ મૂલ્ય શું હશે?
    View Solution
  • 3
    $1600$ મિલી $0.2050\,N$  દ્રાવણમાંથી $0.20\,N$ દ્રાવણ બનાવવા માટે પાણીનું ....... $mL$ કદ જરૂરી છે.
    View Solution
  • 4
    વિધાન $1: $ ઠારબિંદુ જેટલા તાપમાને દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.

    વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.

    View Solution
  • 5
    નિર્બળ એસિડ $HX$ નું $0.1\, m$ જલીય દ્રાવણમાં $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f =1.86\, ^o\, C/m$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ .........$^oC$ થશે.
    View Solution
  • 6
    અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટના નિયમ મુજબ .........
    View Solution
  • 7
    $83\, {~g}$ ઇથિલિન ગ્લાયકોલ $625\, {~g}$ પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ $......\, {K}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક  $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$

    પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$

    આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$

    View Solution
  • 8
    ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ એ $640$  મિમી $Hg$  છે. અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ને $39.0$  ગ્રામ બેન્ઝિનમાં $2.175 $ ગ્રામ ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ $600 $ મિમી $ Hg$  થાય છે. તો ધન પદાર્થ તો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 9
    કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?
    View Solution
  • 10
    $150\,mL$,  $N = 1/7$  માં $H_2SO_4$ નું વજન ........ $g$ હોય છે.
    View Solution