$298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
${P_{total}}\, = \,{X_A}\,P_A^o\, + \,{X_B}\,P_B^o$ $\, = \,0.5\, \times \,400\,\, + \,0.5\, \times \,600$ $ = \,500\,mm\,Hg$

Now , mole fraction of $A$ in vapour

${Y_A}\, = \,\frac{{{P_A}}}{{{P_{total}}}}\, = \,\frac{{0.5\, \times \,400}}{{500}}\, = \,0.4$ and mole fraction of $B$ in vapour

${Y_B}\, = \,1\, - \,0.4\, = \,0.6$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $4 {~g}$ ${NaOH}$ અને ${Na}_{2} {CO}_{3}$નું ${x}\, {g}$ ${NaOH}$ અને ${y}\, {g}$ ${Na}_{2} {CO}_{3}$નું સમમોલર મિશ્રણ છે.$x$નું મૂલ્ય $.....\,g.$ (નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 2
    જ્યારે ધન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે .......
    View Solution
  • 3
    $125 $ ગ્રામ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^o$  સે)માં $3.3$  ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^o$ સે હોય, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે ? ($K_b =3.28$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 4
    પાણીમાં સુગર ઉમેરતા ઉત્કલનબિંદુ અને ઠારણ બિંદુમાં તફાવત જોવા મળે છે ?
    View Solution
  • 5
    જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    જ્યારે ધન દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે .......
    View Solution
  • 7
    શુધ્ધ બેન્ઝિન $5.3^oC $ એ ઠરે છે. $4.49 $ બેન્ઝિનમાં $0.223\,g $ $C_6 H_5 CN_2 COOH$ નું દ્રાવણ $ 4.47^oC$  એ ઠરે છે.($K_f$ $= 5.12\,\,K\,Kg/mol$) તો આના પરથી શું કહી શકાય ?
    View Solution
  • 8
    નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો અણુંસંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 10
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution