$1\,N\, H_3PO_3$ ના દ્રાવણની મોલારિટી ......... થશે.
  • A$0.5\, M$
  • B$1\, M$
  • C$2 \,M$
  • D$0.33\, M$
Easy
Download our app for free and get startedPlay store
a
\(H_3 PO _3=\) ડાયબેઝિક એસિડ છે.

\(\therefore\) મોલારિટી \(=\frac{1}{2}=0.5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તત્વનો તુલ્યભાર $4$ છે, તેનો ક્લોરાઈડ બાષ્પઘનતા = $ 59.25$ છે. તો તત્વની સંયોજકતા કેટલી થાય છે ?
    View Solution
  • 2
    નોર્માલિટી અને  મોલારિટી વચ્ચેનો કયો સંબંધ સાચો છે?
    View Solution
  • 3
    તત્વનો ઓક્સાઈડ $67.67\%$ ઓક્સિજન ધરાવે છે અને તેના બાષ્પશીલ ક્લોરાઈડની બાષ્પઘનતા $79$ છે. તો તે તત્વનો પરમાણુ ભાર કેટલો થાય ?
    View Solution
  • 4
    બોરોનના બે સ્થાયી સમસ્થાનિકો ${^{10}B}$ $(19\%)$ અને $^{11}B$ $(81\%)$ છે. તો આવર્તકોષ્ટકમાં બોરોનનું સરેરાશ પરમાણ્વિય દળ .... થશે.
    View Solution
  • 5
    ગુણક પ્રમાણનો નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? 
    View Solution
  • 6
    હાઈડ્રોજન પેરોક્સાઈડનો અણુભાર $34$ છે. ગ્રામ અણુભારનો એકમ શું થાય ?
    View Solution
  • 7
    $0.1\, N$ $NaOH$  ના ફોસ્ફિનિક એસિડની તટસ્થતા માટે જરૂરી $0.1\, N$નું  $10\, mL$ કદ ($ ml $ માં) ........
    View Solution
  • 8
    એક દ્વિ- સંયોજક ધાતુનો તુલ્યભાર $32$ છે, તો તે ધાતુના નાઇટ્રેટ ક્ષારનો દળ કેટલો હશે?
    View Solution
  • 9
    $500$ મીલી વાયુમય હાઈડ્રોકાર્બનને જ્યારે વધુ પડતા O$_2$ માં સળગાવામાં આવે તો $2.5$ લીટર $CO_2$ અને $3.0$ લીટર પાણીની બાષ્પ મળે છે તો હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કેટલું થાય ?
    View Solution
  • 10
    $0.69\,g$ ધાત્વિક સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી મળેલા $NaOH$ ના સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે જરૂરી $73\,g\,L ^{-1}$ વાળા $HCL$નું કદ $........mL$ છે.
    (આપેલ : $Na, Cl, O$ અને $H$ નું મોલર દળ અનુક્રમે $23,35.5,16$ અને $1$ છે.)
    View Solution