$2 \,cm$ વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન $64$ બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે.  પાણીનું પૃષ્ઠતાણ $0.075 \,N / m$ છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... $J$ થશે.
  • A$2.8 \times 10^{-4}$
  • B$1.5 \times 10^{-3}$
  • C$1.9 \times 10^{-4}$
  • D$9.4 \times 10^{-5}$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(d =2\,cm ; \quad r =1\,cm ; \quad T =0.075\)

\(\Delta SE = T \Delta A\)

\(=0.075\left( A _{ f }- A _{1}\right)\)

\(A _{ i }=4 \pi r ^{2}\)

\(A _{ t }=4 \pi r _{0}^{2} \times 64\)

By volume conservation

\(\frac{4}{3} \pi r ^{3}=64 \cdot \frac{4}{3} \pi r_{0}^{3}\)

\(I _{0}=\frac{ r }{4}\)

\(A _{ f }=4 \pi\left(\frac{ r }{4}\right)^{2} \cdot 64=16 \pi r ^{2}\)

\(\Delta SE =0.075\left(16 \pi r ^{2}-4 \pi r ^{2}\right)\)

\(=0.075\left(12 \pi(0.01)^{2}\right)\)

\(=2.8 \times 10^{-4}\,J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\frac{3}{{100}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $10\,cm$ ત્રિજયાનો પરપોટા બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 2
    પરપોટા માટે અંદરના અને બહારના દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 3
    $ 3.0\, mm$ અને $6.0\, mm$ વ્યાસના બે નાનાં છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુ-ટ્યૂબ રચેલ છે, જે બંને છેડે ખુલ્લી છે. જો યુ-ટ્યૂબમાં પાણી રાખેલ હોય તો ટ્યૂબના બે ભુજમાં સપાટીઓ વચ્ચેનો તફાવત કેટલો હશે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ $7.3 \times 10^{-2}\,N\,m^{-1}$ છે. સંપર્કકોણ શૂન્ય અને પાણીની ઘનતા $1.0 \times 10^3\, kg\, m^{-3}$ ? લો. $(g = 9.8\, m\, s^{-2})$
    View Solution
  • 4
    પ્રવાહીનું પૃષ્ઠતાણ
    View Solution
  • 5
    ક્રાંતિક તાપમાને પ્રવાહીનું પૃષ્ઠતાણ ....
    View Solution
  • 6
    $R$ ત્રિજયાનો પરપોટો બનાવવા માટે $W$ કાર્ય કરવું પડતું હોય,તો $2R$ ત્રિજયાનો પરપોટો બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 7
    નીચે બે કથનો આપેલા છે:

    કથન $I$: જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય.

    કથન $II$ : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 8
    $R$ ત્રિજ્યાના ગોળાકાર બિંદુને સમાન કદના $n$ બિંદુઓમાં તોડવા માટે થયેલ કાર્ય એે શેના સમપ્રમાણામાં છે ?
    View Solution
  • 9
    પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 10
    એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત દબાણ બીજા પરપોટા કરતાં ત્રણ ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution