ક્રાંતિક તાપમાને પ્રવાહીનું પૃષ્ઠતાણ ....
  • A
    શૂન્ય 
  • B
    અનંત 
  • C
    શૂન્ય થી અનંતની વચ્ચે
  • D
    કહી ના શકાય
AIIMS 1980, Easy
Download our app for free and get startedPlay store
(a) Surface tension decreases with the increase of temperature, reaching a value of zero at the critical temperature.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સાબુના પરપોટાને ફુલાવીને તેનો વ્યાસ $7 \mathrm{~cm}$ કરવામાં આવે છે. તેને વઘારે ફૂલાવવા માટે કરવા પડતા કાર્ય માટે $36960$ અર્ગ જેટલી ઊર્જ જોઈએ છે. સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ $40$ dyne/cm હોય તો નવી ત્રિજ્યાં. . . .$\mathrm{cm}$થશે. $\left(\pi=\frac{22}{7}\right.$લો).
    View Solution
  • 2
    કપડાં ધોવા માટે સાબુ કઇ રીતે મદદ કરે છે.
    View Solution
  • 3
    $1\,cm$ ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન $729$ નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ $75\,\,dyne/cm$ હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $...\times 10^{-4}\,J$  થશે.$(\pi = 3.14$ આપેલ છે.)
    View Solution
  • 4
    $R$ ત્રિજયાના ટીપાંમાંથી $r$ ત્રિજયાના $n$ ટીપાં બનાવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 5
    વરસાદનું ટીપું શેના લીધે ગોળ હોય છે.
    View Solution
  • 6
    $75\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં $0.04\, m^2$ ક્ષેત્રફળ ધરાવતી રીંગને તરવા ...... $J$ પૃષ્ઠઊર્જાની જરૂર પડે?
    View Solution
  • 7
    સાબુના દ્વાવણની સપાટીનું પૃષ્ઠતાણ $3.5 \times 10^{-2}\,Nm ^{-1}$ છે. સાબુના પરપોટાની ત્રિજ્યા $10\,cm$ થી $20\,cm$ વધારવા માટે કરવું પડતું કાર્ય ............. $\times 10^{-4}\,J$ છે.$(\pi=22 / 7$ લો.$)$
    View Solution
  • 8
    વિધાન $-1$ : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી $h$ ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ $h$ વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે)

    વિધાન $-2$ : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે.

    View Solution
  • 9
    પૃથ્વી પર પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $h$ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.તો ચંદ્ર પર પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં કેટલી ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે ?
    View Solution
  • 10
    કેશનળીને પાણીથી ભરેલા પાત્રમાં મૂકવામાં આવે ત્યારે પાણીનું સ્તર નળીમાં $4 \,cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢે છે. જો એની જગ્યાએ અડધા વ્યાસ ધરાવતી નળીનો ઉપયોગ કરવામાં આવે, તો પાણી અંદાજે ........ $cm$ ઉંંચાઈ સુધી ઉપર ચઢશે ?
    View Solution