$220 \,V \,\,emf$ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય $\frac{\sqrt{ a }}{\pi} A$ હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ $0 \,V$ મળે છે. તો $A$ ..........છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?
$L-C$ શ્રેણી પરીપથમાં જો $L=10^{-3} H$ અને $C=3 \times 10^{-7} F$ ને $100 V -50 Hz$ ના એ.સી. સ્ત્રોત સાથે જોડવામાં આવે, તો પરિપથનો ઈમ્પિડન્સ કેટલો છે ?
આકૃતિમાં દર્શાવેલ સાયનોસોડલ વિદ્યુતસ્થિતિમાન તફાવત $V_1$ અવરોધ $R$ પર લગાવતા $W$ દરે ઉષ્મા ઉત્પન્ન કરે છે. જ્યારે આકૃતિમાં દર્શાવ્યામાં પ્રમાણે ચોરસ તરંગના વિદ્યુત સ્થિતિમાન તફાવત $V_2$ ને અવરોધ પર લગાવવામાં આવે, તો ઉષ્મા વ્યયનો દર કેટલો છે ?
$L-C-R$ પરિપથમાં $C = 10^{-11}\,Farad.$ $L = 10^{-5}\,Henry$ અને $R =100\,Ohm$ છે જ્યારે આ પરિપથને અચળ $E$ વૉલ્ટેજ ધરાવતા $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર $10^{-9}\,C$ જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ $D.C.$ સ્ત્રોતને $sin$ વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ $E_0$ એ $D.C.$ સ્ત્રોતના અચળ વૉલ્ટેજ $E$ જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?