$220 \,V \,\,emf$ અને $50\, Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય $\frac{\sqrt{ a }}{\pi} A$ હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ $0 \,V$ મળે છે. તો $A$ ..........છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$  સમય લાગે?
    View Solution
  • 2
    $LCR$ શ્રેણી પરિપથમાં $30 \,{mH}$ ઇન્ડકટર અને $1 \, \Omega$ અવરોધને $300 \, {rad} / {s}$ કોણીય આવૃતિ ધરાવતા $AC$ ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં $45^{\circ}$ આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય $\frac{1}{x} \times 10^{-3} \, {F}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    એક $A.C.$ પરિપથમાં તાત્ક્ષણિક $emf$ અને પ્રવાહ નીચે મુજબ આપી શકાય છે.

    $e=100$ $sin$ $20t$

    $i=20sin$ $\left( {30t - \frac{\pi }{4}} \right)$ $A.C.$ ના એક સાઇકલ ( આવર્તન ) માટે પરિપથ દ્વારા ઉપયોગમાં લીધેલ પાવર (કાર્યત્વરા) અને $wattlesss$ પ્રવાહ અનુક્રમે _______ થશે.

    View Solution
  • 4
    $AC$ ઉદ્‍ગમ $220V, 50\, Hz$ નો વોલ્ટેજ મહત્તમ મૂલ્યથી શૂન્ય થતાં કેટલા .........$sec$ સમય લાગે?
    View Solution
  • 5
    $\mathrm{AC}$ emf $\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}$ volt, એક $2 \mu \mathrm{F}$ ના કેપેસીટરને $\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}$ જેટલો ઉલટસૂલટ ( $\mathrm{AC}) \mathrm{emf}$ લગાડવામાં આવે તો પરિપથમાં પ્રવાહનું $rms$. . . . . . .$\mathrm{mA}$ થાય.
    View Solution
  • 6
    R અવરોધમાંથી મહત્તમ મૂલ્ય ${I_p}$ ધરાવતો AC પ્રવાહ પસાર કરતાં ઉત્પન્ન થતો પાવર
    View Solution
  • 7
    $L-C$ શ્રેણી પરીપથમાં જો $L=10^{-3} H$ અને $C=3 \times 10^{-7} F$ ને $100 V -50 Hz$ ના એ.સી. સ્ત્રોત સાથે જોડવામાં આવે, તો પરિપથનો ઈમ્પિડન્સ કેટલો છે ?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવેલ સાયનોસોડલ વિદ્યુતસ્થિતિમાન તફાવત $V_1$ અવરોધ $R$ પર લગાવતા $W$ દરે ઉષ્મા ઉત્પન્ન કરે છે. જ્યારે આકૃતિમાં દર્શાવ્યામાં પ્રમાણે ચોરસ તરંગના વિદ્યુત સ્થિતિમાન તફાવત $V_2$ ને અવરોધ પર લગાવવામાં આવે, તો ઉષ્મા વ્યયનો દર કેટલો છે ?
    View Solution
  • 9
    $AC$ પરિપથમાં $R =100 \Omega, C =2\, \mu F$ અને $L =80\, mH ,$ શ્રેણીમાં જોડેલા છે. તો $Q-$ ફેક્ટર .......... 
    View Solution
  • 10
    $L-C-R$ પરિપથમાં $C = 10^{-11}\,Farad.$ $L = 10^{-5}\,Henry$ અને $R =100\,Ohm$ છે જ્યારે આ પરિપથને અચળ $E$ વૉલ્ટેજ ધરાવતા $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર $10^{-9}\,C$ જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ $D.C.$ સ્ત્રોતને $sin$ વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ $E_0$ એ $D.C.$ સ્ત્રોતના અચળ વૉલ્ટેજ $E$ જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?
    View Solution