$ 24\;cm $ ત્રિજયા ધરાવતા ગોળાનો $ 500\;K $ તાપમાને ઉત્સર્જન પાવર $ 440\;W $ છે.જો ગોળાની ત્રિજયા અડધી અને તાપમાન બમણું કરવામાં આવે,તો નવો ઉત્સર્જન પાવર કેટલો થાય?
IIT 1997, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નકકર નળાકાર કે જેની લંબાઈ $L$ અને ત્રીજ્યા $r$ છે તો બાજુની લંબાઈ $a$ ના ઘન જેટલો ગરમ કરવામાં આવે છે જો બન્ને સરખા પદાર્થ, કદ અને સરખા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો રેડીયેશનનો ગુણોત્તર કેટલો થશે? (નળાકારની સમતલ સપાટીનું રેડીયેશન ઉત્સર્જનને અવગણો.)
$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.$0^{\circ}\,C$ એ બરફ ધરાવતા ખોખાને $40^{\circ} C$ તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ $......$ થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા $3.4 \times 10^5\,J\,kg ^{-1}$ અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા $0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}$છે.
એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર $P$ અને તે ${\lambda _0}$ તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જા ઉત્સર્જિત કરે છે. જો એ આ કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી તે $\frac{3}{4}{\lambda _0}$ તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જા ઉત્સર્જિત કરે, તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર $nP$ થાય છે. આ $n$ નું મૂલ્ય કેટલું હશે?