$25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times  10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CH_3$$COOH$ અને $CH_3$$COONa$ ના મિશ્રણની બફરીંગ અસર મહત્તમ છે. જ્યારે ક્ષારની એસિડનો ગુણોત્તર = .......?
    View Solution
  • 2
    $10^{-3}$$M$ $NH_4OH$ ના $pOH$ નું મુલ્ય શોધો. જો $K_b$ = $10^{-5}$
    View Solution
  • 3
    $298\, K$ તાપમાને $10^{-8}\, M\,HCl$ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા .....

    $(K_w = 10^{-14})$

    View Solution
  • 4
    નેસ્લર પ્રક્રિયક માં કયું તત્વ હાજર નથી ?
    View Solution
  • 5
    નીચેના વિધાનો ધ્યાનમાં લો.

    (a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.

    (b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.

    (c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે. 

    (d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.

    સાચા વિધાનો જણાવો.

    View Solution
  • 6
    $CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )
    View Solution
  • 7
    કયું બફર તરીકે કાર્ય કરે છે ?
    View Solution
  • 8
    $NH_4^++ S^{-2} \rightarrow NH_3 + HS^-, NH_3$ અને $S^{-2}$ સમૂહના છે ?
    View Solution
  • 9
    $25\,°C \,AgBr$ ની $K_{sp}\, 4.9$ છે. જો $AgBr$ નો અણુભાર $188$ છે, તો $20$ લીટર પાણીમાં કેટલું $AgBr $ જોઈએ.
    View Solution
  • 10
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ના ક્ષારનો જલવિભાજન અચળાંક અનુક્રમે $ 10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ માટે $M_3OH$, $K_b$ = $10^{-4}$ છે તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ$ …$
    View Solution