નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ?

$(A)$ $1 \times 10^{-8}\,M\,HCl$ દ્વાવણ ની $pH\,8$ છે.

$(B)$ $H _2 PO _4^{-}$નો સંયુગ્મ બેઇઝ એ $HPO _4^{2-}$ છે.

$(C)$ તાપમાન માં વધારા સાથે $Kw$ વધે છે.

$(D)$ અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, $pH =\frac{1}{2} pK _{ a }$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
$(A)$ $pH$ of $10^{-8} M HCl$ is in acidic range (6.98).

$(B)$ Conjugate Base of $H _2 PO _4^{-}$is $HPO _4^{2-}$

$(C)$ $K _{ w }$ increases with increasing Temperature, as the temperature increases, the dissociation of water increases.

$(D)$ At half neutralisation point, half of the acid is present in the form of salt.

$pH = Pk _{ a }+\log \frac{1}{1}= Pk _{ a }$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોડિયમ એસિટેટના જલીય દ્રાવણની $pH$$= ?$
    View Solution
  • 2
    ${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
    View Solution
  • 3
    એક બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે જેમાં $NH_3$ ની સાંદ્રતા $0.30\, M$ છે અને $NH_4^+$ ની સાંદ્રતા $0.20\, M$ છે. જો સંતુલન અચળાંક  $ NH_3 $ માટે $ K_b$ બરાબર હોય, તો $1.8 \times 10^{-5},$ આ દ્રાવણની $pH$ શું છે?$(log \, 2.7 = 0.43)$
    View Solution
  • 4
    $25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?
    View Solution
  • 5
    સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.
    View Solution
  • 6
     $pH =3$ ધરાવતા બફર દ્રાવણમાં $AgCN$ ની દ્રાવ્યતા $x$ છે. તો $x$ નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] $\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.$ અને $\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]$
    View Solution
  • 7
    $25\,°C$ એ $Pbl_2$ ની દ્રાવ્યતા $ 0.7\,g\, L^{-1}$ છે તો આ તાપમાને $Pbl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર = .......? ($Pbl_2$ નો મોલર દળ =$ 461.2\, g$ મોલ$^{-1}$)
    View Solution
  • 8
    આયનીકરણની હદ વધે (નિર્બળ વિદ્યુતવિભાજ્ય).......
    View Solution
  • 9
    નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ?

    $(A)$ $1 \times 10^{-8}\,M\,HCl$ દ્વાવણ ની $pH\,8$ છે.

    $(B)$ $H _2 PO _4^{-}$નો સંયુગ્મ બેઇઝ એ $HPO _4^{2-}$ છે.

    $(C)$ તાપમાન માં વધારા સાથે $Kw$ વધે છે.

    $(D)$ અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, $pH =\frac{1}{2} pK _{ a }$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    નીચેનામાંથી કયું જલીય દ્રાવણ તટસ્થ છે ?
    View Solution