${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
IIT 1995, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્રાવણનું $pH$ મૂલ્ય ......, જેની હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા $6.2 \times {10^{ - 9}}\,mol/\,l,$ છે.
    View Solution
  • 2
    લોહીની (રુધિરની) $pH$ ...... ની ક્રિયાવિધીને કારણે જળવાઈ રહે છે.
    View Solution
  • 3
    $10^{-10}\, M \,NaOH$ દ્રાવણની $pH$ આશરે......
    View Solution
  • 4
    એક નિર્બળ એસિડ (જેમ $C{H_3}COOH$ ) અને તેનો પ્રબળ બેઇઝ ક્ષાર સાથે (જેમ કે $C{H_3}COONa$) બફર દ્રાવણ છે. કઈ જોડમાં આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે?

    ?

    View Solution
  • 5
    $25\,°C$ એ પાણીનું આયનિક ગુણાકાર = .......
    View Solution
  • 6
    $pH\,12$ ના જલીય દ્રાવણના $100\,mL$ ઉતપન્ન કરવા માટે જરૂરી કેલ્શીયમ હાઈડ્રોકસાઈડના મીલીમોલસ $x \times 10^{-1}$ છ. $x$ નું મૂલ્ય $..........$ છે. (નજીકનો પૂર્ણાંક) સંપૂર્ણ વિયોજન ધારી લો.
    View Solution
  • 7
    $CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7\times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+ $ ની સાંદ્રતા $3.4\times 10^{-4}\,M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણ સાંદ્રતા ............ છે.
    View Solution
  • 8
    $298 \;\mathrm{K} $ તાપમાને $\mathrm{BaSO}_{4}$ ની પાણીમાં દ્રાવ્યતા છે,

    $2.42 \times 10^{3}\; \mathrm{gL}^{-1}$ છે. તો તેના દ્રાવ્યતા ગુણકાર $\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)$ મૂલ્ય શું હશે ?

    ($\mathrm{BaSO}_{4}$ નું મોલર દળ $ =233\; \mathrm{g} \;\mathrm{mol}^{-1}$ આપેલ છે) 

    View Solution
  • 9
    મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?
    View Solution
  • 10
    $pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની $mol\,L^{-1}$ સાંદ્રતા ........
    View Solution