લોહીની (રુધિરની) $pH$ ...... ની ક્રિયાવિધીને કારણે જળવાઈ રહે છે.
  • A
    સમાન આયન અસર
  • B
    બફર
  • C
    દ્રાવ્યતા
  • D
    ત્રણેય
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે એસિડ $A$ અને $B$ માટે, $ pK_{a1}$ $=$ $ 1.2$, $pK_{a2}$ $=$ $ 2.8$ મૂલ્ય આપેલ છે. તો કયું સાચું છે ?
    View Solution
  • 2
    $I_2 + I^- \rightarrow I_3^- $, પ્રક્રિયામાં લુઇસ બેઇઝ ......... છે.
    View Solution
  • 3
    ઝિરકોનિયમ ફોસ્ફેટ $[Zr_3 (PO_ 4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ  આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને $S$ દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ દ્વારા દર્શાવીએ તો $S$ અને $K_{sp}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
    View Solution
  • 4
    $25^{\circ} C$ એ નિર્બળ ઍસિડ $\left( pK _{ a }=4\right)$ અને નિર્બળ બેઇઝ $\left( pK _{ b }=5\right)$ના ક્ષારીય દ્રાવણની $pH$ ......  છે:
    View Solution
  • 5
    જલીય દ્રાવણ કે જેમાં $ pH = 0$.........
    View Solution
  • 6
    અલ્પદ્રાવ્ય ક્ષાર $AgIO_3$ (આણ્વિય દળ $= 283$) ના સંતૃપ્ત દ્રાવણમાં નીચે મુજબ સંતુલન સ્થપાયેલુ છે.

    $AgIO_{3(s)} \rightleftharpoons  Ag^+_{(aq)} +IO^-_{3(aq)}.$ 

    જો આપેલ તાપમાને $AgIO_3$ દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $1. 0 \times 10^{-8}$ હોય, તો તેના $100\, ml$ સંતૃપ્ત દ્રાવણમાં $AgIO_3$ નું  દળ જણાવો.

    View Solution
  • 7
    જો બેઈઝ $M(OH)_3$ ને દ્રાવ્યતા ગુણાકાર $2.7\times 10^{-11}$ હોય તો $OH^{-1}$ ની સાંદ્રતા શોધો.
    View Solution
  • 8
    એક દ્રાવણની $pH=4$ છે , દ્રાવણના હાઈડ્રોક્સાઈડ આયનની સાંદ્રતા ..... થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું વિધાન (ઓ) સાચું છે?
    View Solution
  • 10
    ...... સૌથી વધુ પ્રબળ લુઈસ એસિડ છે.
    View Solution