$25\,^oC$ તાપમાને એસિટિક એસિડ માટે $K_a =1.8 \times 10^{-5}$ અને $NH_4OH$ માટે $K_b =1.8\times 10^{-5}$ હોય, તો એમોનિયમ એસિટેટના જલીય દ્રાવણની પ્રકૃતિ જણાવો.
  • A
    એસિડિક
  • B
    બેઝિક
  • C
    થોડી એસિડિક કે બેઝિક
  • D
    તટસ્થ
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\,mL$ $0.1\,M$ $HCl$ અને $50\,mL$ $0.2\,M$ $NaOH$ ના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની $p^H$ ............ થશે.
    View Solution
  • 2
    કોઇ ચોક્કસ બફર દ્રાવણ $X^-$ અને $HX$ ની સમાન સાંદ્રતા ધરાવે છે. જો $HX$ નો $K_a = 10^{-8}$ હોય, તો બફર દ્રાવણની $p^H$ નું મૂલ્ય ...... થશે.
    View Solution
  • 3
    $25\,°C$ એ $Pbl_2$ ની દ્રાવ્યતા $ 0.7\,g\, L^{-1}$ છે તો આ તાપમાને $Pbl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર = .......? ($Pbl_2$ નો મોલર દળ =$ 461.2\, g$ મોલ$^{-1}$)
    View Solution
  • 4
    જો $25\,°C$ એ $MX_2$ ક્ષાર અલ્પ દ્રવ્યનો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = 1.0 \times 10^{-11}$ છે. તો આ તાપમાને $L^{-1}$ મોલમાં ક્ષારની દ્રાવ્યતા $= ?$
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યો પાણીમાં સૌથી વધુ $pH$ આપશે ? 
    View Solution
  • 6
    $25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......
    View Solution
  • 7
    બેઝિક બફર [$e.g. NH_4OH/NH_4Cl]$ ની $pOH \,5$ છે. જો ક્ષારની સાંદ્રતા ત્રણ ગણી, જ્યારે બેઇઝ અચળ છે. તો નવા $pOH$ નું મૂલ્ય શોધો ? (આપેલ $log\, 3 = 0.48$)
    View Solution
  • 8
    જો $K_a = 1.75 \times 10^{-5}, K_b = 4.6 \times 10^{-10}$ તો એનીલીનીયમ એસિટેટના જલવિભાજન અચળાંક શોધો. $K_w = 1 \times 10^{-14}$
    View Solution
  • 9
    નીચેનામાંથી સૌથી મહત્તમ દ્રાવ્યતા ...... ધરાવે છે ($K_{sp}$ મૂલ્ય કૌસમાં આપ્યું છે.)
    View Solution
  • 10
    ....... અવસ્થા હેઠળ બેઝીક $-$ બફર $pOH $-$ pK_b = 1$ સમીકરણને અનુંસરે છે.
    View Solution