જો $25\,°C$ એ $MX_2$ ક્ષાર અલ્પ દ્રવ્યનો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = 1.0 \times 10^{-11}$ છે. તો આ તાપમાને $L^{-1}$ મોલમાં ક્ષારની દ્રાવ્યતા $= ?$
  • A$2.46 \times 10^{14}$
  • B$1.36 \times 10^{-4}$
  • C$2.60 \times 10^{-7}$
  • D$1.20 \times 10^{-10}$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CH_3COOH$ અને $NaOH$ ના અનુંમાપન માટે કયો સૂચક વપરાય છે ?
    View Solution
  • 2
    નીચે આપેલા સંયોજનના $25\,^oC$ તાપમાને દ્રાવ્યતા નીપજ $(K_{sp})$ આપેલ છે.

    સંયોજન $K_{sp}$
    $AgCl$ $1.1\times10^{-10}$
    $AgI$ $1.0\times10^{-16}$
    $PbCrO_4$ $4.0\times10^{-14}$
    $Ag_2CO_3$ $8.0\times10^{-12}$

    સૌથી વધુ દ્રાવ્ય અને ઓછામાં ઓછા દ્રાવ્ય સંયોજનો અનુક્રમે છે.

    View Solution
  • 3
    $0.1\,N$ $NH_4OH$ અને $0.1\,N$ $NH_4Cl$ ના દ્રાવણની $p^H = 9.25$ છે. તો $NH_4OH$ માટે $pK_b$ કેટલો થશે ?
    View Solution
  • 4
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ના ક્ષારનો જલવિભાજન અચળાંક અનુક્રમે $ 10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ માટે $M_3OH$, $K_b$ = $10^{-4}$ છે તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ$ …$
    View Solution
  • 5
    ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા નિપજ નીચે આપેલી છે. મોલર દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ સાચો કયો છે ?

    ક્રમ

    સૂત્ર

    દ્રવ્યતા ગુણાકાર 

    $1$

    $PQ$

    $4.0\times 10^{-20}$

    $2$

    $PQ_2$

    $3.2 \times 10^{-14}$

    $3$

    $PQ_3$

    $2.7\times 10^{-35}$

    View Solution
  • 6
    $0.10 \,M$ સોડિયમ એસિટટ અને $0.01\, M$ એસિટીક એસિડ દેરેકના $50\, mL$ ધરાવતા દ્રાવણની $pH$ કેટલી થાય છે ?
    $[$ આપેલ $CH _{3} COOH$ નો $pK _{ a }=4.57]$
    View Solution
  • 7
    $As^{3+}$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક દ્રાવણમાં $H_2S$ પસાર કરતા શા માટે ફક્ત $As^{3+}$ નુ જ $As_2S_3$ તરીકે અવોપન થાય છે પરંતુ $Zn^{2+}$ નુ $Zns$ તરીકે અવક્ષેપન થતુ નથી?
    View Solution
  • 8
    $0.1\, M$નું $40\, ml$ એમોનિયા દ્રાવણને  $0.1\, M\, HCl$નું $20\, ml$ સાથે મિશ્ર કરવામાં આવે છે.$pH$

    એમોનિયા દ્રાવણની $pH$ શું હશે?

     (એમોનિયા દ્રાવણનો $pK_b$ $4.74$ છે).

     

    View Solution
  • 9
    $NH_3$ વાયુ પાણીમાં દ્રાવ્ય થઇને $NH_4OH$ આપે, આ પ્રક્રિયામાં પાણી ...... તરીકે વર્તેં છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યુ બ્રોન્સ્ટેડ બેઇઝ તરીકે વર્તી શકે નહિ ?
    View Solution