$27^o$ તાપમાને એક મોલ આદર્શ વાયુને પ્રતિર્વતી અને સમોષ્મી રીતે વિસ્તરવા દેવામાં આવે છે. જો આ પ્રણાલી વડે થતું કાર્ય $3\, KJ$ હોય તો આ વાયુનું અંતિમ તાપમાન ......$K$ હશે. ($C_v$ $= 20\,K/J$)
Medium
Download our app for free and get startedPlay store
b
 મોલ $=1$ શરૂઆતનું તાપમાન $=27\,^oC=300\,K,$ કાર્ય $=3\,KJ = 3000\, J $

આ કાર્ય ઋણ છે . કારણ કે  પક્રિયા (પ્રણાલી) વડે થાય છે તથા $C_v =20\, J/K$

$W = - nC_v\, (T_2 - T_1)  3000 = - 1×20 (T_2 - 300) $   

$3000 \,= - 20 \,T_2  + 6000   \,  T_2  = 150\, K$

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પ્રાણાલી $A$ થી $B$ અવસ્થામાં જાય છે. ત્યારે આંતરિક ઉર્જા ફેરફાર $40 \,kJ/$ મોલ છે. જો પ્રાણાલી $A$ થી $B$ પ્રતિવર્તીં માર્ગેં વળે અને ફરી અપ્રતિવર્તીં માર્ગેં $A$ અવસ્થા એ પાછુ વળે છે. તો આંતરિક ઉર્જામાં સરેરાશ ફેરફાર કેટલો ?
    View Solution
  • 2
    આદર્શ વાયુ માટે ${\left( {\frac{{dU}}{{dV}}} \right)_T}$ના મુલ્ય ...... છે.
    View Solution
  • 3
    નીચેના પૈકી ખોટી સરખામણી જણાવો.
    View Solution
  • 4
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે,

    $AB \to$ સમતાપી વિસ્તરણ 

    $AC \to$ સમોષ્મી વિસ્તરણ 

    તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?

    View Solution
  • 5
    અચળ કદે એક મોલ વાયુ $ 200\,J$ ઉષ્મા શોષે છે. તો તેનું તાપમાન વધીને $298\,K$ થી $308\,K$ થાય છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર....... જુલ
    View Solution
  • 6
    $CO_{2(g)} $ અને $CaO_{(s)}$ ના નિર્માણની એન્થાલ્પી અનુક્રમે $-94.0 \,KJ$ અને ${-1}52 \,KJ$ છે. અને પ્રક્રિયાની એન્થાલ્પી તો $CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}\,\, 42 \,KJ$ છે. તો$ CaCO_{3(s)}$ ના નિર્માણની એન્થાલ્પી ............... $\mathrm{kJ}$
    View Solution
  • 7
    $A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2$ અને $B _2$ એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. $A _2, B _2$ અને $AB$ બી બંંધ એન્થાલ્પીઓ $1:0.5:1$ના ગુણોત્તરમાં હોય તો, તો પછી $A _2$ ની બંંધ એન્થાલ્પી $.........\,kJ\,mol ^{-1}$ (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 8
    બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?
    View Solution
  • 9
    સમતાપી પરિસ્થિતિમાં $300 \;\mathrm{K}$ પર તેમજ $10^{5}\; \mathrm{Nm}^{-2} $ ના અચળ દબાણના લીધે એક વાયુ $10^{-3} \;\mathrm{m}^{3}$ માંથી $10^{-2} \;\mathrm{m}^{3}$માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?
    View Solution
  • 10
    હિરો અને ગ્રેફાઈટની દહન એન્થાલ્પી અનુક્રમે $-395.4\, KJ$ અને $-393.5\,KJ$ છે. હિરામાંથી ગ્રેફાઈટના રૂપાંતરણની એન્થાલ્પી .....$KJ$ થશે.
    View Solution