$29.2\%\,\, (w/w)$  $HCl$ ના સ્ટોક દ્રાવણની ઘનતા $1.25 $ ગ્રામ $mL^{-1}$ તો $HCl$  નો અણુભાર $ 36.5$  ગ્રામ મોલ$^{-1}$ હોય તો $ 200$  મિલી $0.4\,M $ $HCl$ દ્રાવણ બનાવવા માટે જરૂરી સ્ટોક દ્રાવણનું કદ (મિલી) કેટલું થાય ?
  • A$4$
  • B$2$
  • C$8$
  • D$12$
Medium
Download our app for free and get startedPlay store
c
\({N_1}{V_1}\,\, = \,\,{N_2}{V_2}\,\,\)

\(N\,\, = \,\,\frac{{\frac{W}{w}strength\,\, \times \,\,d\,\, \times \,\,10}}{{eq.\,\,wt.}}\)

\(\, \Rightarrow \,\,\,\,\left( {\frac{{29.2\,\, \times \,\,10\,\, \times \,\,1.25}}{{36.5}}} \right)\,\, \times \,\,{V_1}\, = \,\,0.4\,\, \times \,\,200\,\,\)

\(\therefore \,\,\,{V_1}\,\, = \,\,8\,\,ml\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $200 cc$  અર્ધ સપ્રમાણ $(seminormal)$  $NaOH$ ને સંપૂર્ણ સપ્રમાણ $(ecinormal)$  બનાવવા માટે ........ $cc$ પાણી ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 2
    વિધુતવિભાજ્યના ખૂબ મંદ દ્રાવણ માટે નીચેનામાંથી ક્યો સંબંધ સાચો છે ? (બીજા પરિમાણો અચળ ગણો)
    View Solution
  • 3
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા એક દ્રાવણમાં $80 \%$ સલ્ફર $S_8$ સ્વરૂપે મળે છે, જયારે બાકીનો $S_2$ સ્વરૂપે મળે છે. તો વોન્ટ હોફ અવયવ $'i'$....... થશે.
    View Solution
  • 5
    $6.00 $ ગ્રામ લીટર$^{-1}$ $CH_3COOH$ ($\pi _1$ ) અને $7.45 $ ગ્રામ લીટર$^{-1}$ $KCl$ ($\pi_2$) ને મિશ્ર કરવાથી દ્રાવણના અભિસરણ દબાણનો સંબંધ કયો હશે?
    View Solution
  • 6
    જો $293\,K$  એ $N_2$ વાયુ પાણીમાં પરપોટા કરે છે. તો $1$  લીટર પાણીમાં તેમના કેટલા મીલી મોલ દ્વાવ્ય કરવામાં આવે ? $N_2$ નું આંશિક દબાણ $0.987 $ બાર છે. $ 293\,K$  એ $N_2$ નો હેન્રી નિયમ અચળાંક $76.48\,K$  બાર.
    View Solution
  • 7
    પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,
    View Solution
  • 8
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution
  • 9
    $2-$ આયોડો પ્રોપેનોઇક એસિડના $0.1\, molal$ જલીય દ્રાવણનું $5 \%$ આયનીકરણ થાય છે તો દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 10
    ઇથેનોલતા મોલ-અંશ $0.2$ કરવા $1.0\, kg$ પાણીમાં ઇથેનોલનુ કેટલા ........... $\mathrm{g}$ દળ ઉમેરવુ પડે ?
    View Solution