એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.

($n-$ ઓક્ટેનનું મોલર દળ $114 \,g\, mol ^{-1}$ આપેલ છે)

  • A$20$
  • B$40$
  • C$60$
  • D$80$
NEET 2020, Medium
Download our app for free and get startedPlay store
b
Assuming dilute solution

\(\frac{\Delta P}{P_{A}^{0}}=\frac{n_{B}}{n_{A}}=\frac{w_{B}}{m_{B}} \cdot \frac{m_{A}}{W_{A}}\)

\(\frac{20}{100}=\frac{8}{ m _{ B }} \cdot \frac{114}{114}\)

\(m _{ B }=\frac{8 \times 100}{20}=40 gmol ^{-1}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગ્લુકોઝના જલીય દ્રાવણની $ 10\% (w/v)$  પ્રબળતા છે તેમના $2$  મોલ દ્રાવ્ય કરેલ હોય તેવું કદ ....... $litre$
    View Solution
  • 2
    $300\, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પદબાણ $290\, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનુ બાષ્પદબાણ $200\, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય, તો આ તાપમાને તેનુ બાષ્પદબાણ ..... $mm$ થશે.
    View Solution
  • 3
    આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કોના $0.1\,M$ જલીય દ્રાવણનુ ઠારબિંદુ સૌથી નીચું હશે ?
    View Solution
  • 5
    સમાન તાપમાનમાં ગ્લુકોઝના $0.010 \,M$ દ્રાવણ સાથે $N{a_2}S{O_4}$નું $0.004\, M$ દ્રાવણ સમઅભિસારી છે. $N{a_2}S{O_4}$ ના વિયોજનનો સ્પષ્ટ અંશ  ..... $\%$ છે
    View Solution
  • 6
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
    View Solution
  • 7
    $0.1$  નોર્માલીટી માટે $100$ મિલી જલીય દ્રાવણમાં ........ ગ્રામ ડાયબેઝિક એસિડ (અ.ભા.$ 200$ ) હાજર હોય છે.
    View Solution
  • 8
    જો સુગર કેનનું $ 6.84\%  $ (વજન/કદ) દ્રાવણએ (અ.ભા $ 342$) એ થાયોકાર્બેમાઈડનું $1.52\% $ (વજન/કદ) દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો થાયોકાર્બેમાઈડનો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 9
    એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક $4.0\, K\, Kg\, mol^{-1}$ છે. $K_2SO_4$ ના $0.03\, mol\, kg^{-1}$ દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. $\mathrm{K}$ જણાવો. 

    (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)

    View Solution
  • 10
    $27\,^oC $ એ, $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ  $1.5$  વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution