$30\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પદાર્થથી ચોથા ભાગનું છે. તો અરીસાથી પદાર્થનું અંતર ......$cm$ છે.
  • A$30$
  • B$90$
  • C$120$
  • D$60$
Medium
Download our app for free and get startedPlay store
b
(b) \(m = \frac{f}{{(f - u)}} \Rightarrow \left( { + \frac{1}{4}} \right) = \frac{{( + 30)}}{{( + 30) - u}} \Rightarrow u = - \;90\;cm\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મેઘધનુષ બનવામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા ભાગ ભજવે છે?

    $(i)$   વક્રીભવન
    $(ii)$  પૂર્ણ આંતરિક પરાવર્તન
    $(iii)$  વિક્ષેપણ
    $(iv)$  વ્યતિકરણ

    View Solution
  • 2
    $+5 \,D$ પાવરના બે લેન્સને અંતરે રાખતાં તે સન ગોગલ્સ બને છે તો તે અંતર  . . . . . .$cm$
    View Solution
  • 3
    એક દ્વિ-બહિર્ગોળ લેન્સમાં બંને વક્રતાત્રિજ્યા $20\,cm$ છે.જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય તો લેન્સનો પાવર $...............D$હશે.
    View Solution
  • 4
    આંખમાં રેટિના કેમેરાના કયા ભાગ તરીકે વર્તે ?
    View Solution
  • 5
    પ્રિઝમનો પ્રિઝમકોણ $60°$ અને ન્યૂનત્તમ વિચલનકોણ $30°$ છે. ત્યારે આપાતકોણ ........$^o$ થશે.
    View Solution
  • 6
    હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને $\sqrt{2 n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.
    View Solution
  • 7
    એક માધ્યમ માટે ક્રાંતિકોણ $30^o $ હોય,તો તે માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો થાય?
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં નિર્ગમન કિરણો વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 9
    $A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 10
    પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ $\theta $ એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.
    View Solution