$300\,K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $0.0821$  વાતાવરણ હોય, તો દ્રાવણની મોલ/લિટરમાં સાંદ્રતા કેટલી થશે ?
  • A$0.033\,M$
  • B$0.066\,M$
  • C$0.33 \times 10^{-2}\,M$
  • D$3\,M$
Medium
Download our app for free and get startedPlay store
c
અભિસરણ દબાણ  \({\text{P  =  CRT}}\)

\(\therefore C = \frac{P}{{RT}}\,\, = \frac{{0.0821}}{{0.0821 \times 300}}\)

\( = \frac{1}{{300}} = 0.33 \times {10^{ - 2}}\,M\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,^oC$ તાપમાને નીચેના દ્રાવણો ધ્યાનમાં લો.

    $(I)$ $0.01\, M$ ગ્લુકોઝનુ જલીય દ્રાવણ

    $(II)$ $0.01\, MKNO_3$ નું જલીય દ્રાવણ

    $(III)$ $0.01\, M$ એસિટિક એસિડનું બેન્ઝિનમાં દ્રાવણ

    સાચુ વિધાન પસંદ કરો.

    View Solution
  • 2
    $273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
    View Solution
  • 3
    $97.5\,g$ ગ્રામ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5$ ટકા જેટલો ઘટાડો થાય?
    View Solution
  • 4
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 5
    ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
    View Solution
  • 6
    $100\,ml $ ડાયબેઝિક એસિડ (અણુભાર $= 200$) ના જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે કે જેથી તેની પ્રબળતા $ 0.1\,N$  ( ડેસિનોર્મલ ) થાય ?
    View Solution
  • 7
    $1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
    View Solution
  • 8
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 9
    દ્રાવણમાં પરમાણુ સમૂહ ${M_p}$ નો અબાષ્પશીલ  દ્રાવક હોય છે. અભિસરણ દબાણ ની દ્રષ્ટિએ દ્રાવણના પરમાણુ સમૂહની ગણતરી માટે નીચેનામાંથી કયા વાપરી શકાય છે?
    View Solution
  • 10
    $1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..
    View Solution