$97.5\,g$ ગ્રામ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5$ ટકા જેટલો ઘટાડો થાય?
  • A$25$
  • B$18$
  • C$12.5$
  • D$9$
Medium
Download our app for free and get startedPlay store
c
જો \(\,{\text{P}}_{{\text{Solvent}}}^0\, = \,\,100\,mm\) આથી, બા.દ. માં  ધટડો  \(= {\text{2}}{\text{.5}}\,\,{\text{mm}}\)

\(\therefore \,\,{\text{P}}_{{\text{solvent}}}^{\text{0}}\,\, - \,\,{P_{solution}}\, = \,\,2.5\)

\( \Rightarrow \,\,{P_{solution}}\, = \,\,100\,\, - \,\,2.5\,\, = \,\,97.5\,\,mm\)

\(\frac{{{P_0}\, - \,\,{P_S}}}{{{P_S}}}\,\, = \,\,\frac{n}{N}\,\, = \,\,\frac{{2.5}}{{97.5}}\,\, = \,\,\frac{{W\,\, \times \,\,18}}{{90\,\, \times \,97.5}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.
    View Solution
  • 2
    $10.0\% \,w/w\,KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06\, g\, cm^{-3}$ છે. તો આ દ્રાવણની મોલારિટી ........ થશે.
    View Solution
  • 3
    નીચેના ચાર જલીય દ્રાવણોમાંથી, તે દ્રાવણની કુલ સંખ્યા જેમનું ઠારબિંદુ $0.10\, {M} {C}_{2} {H}_{5} {OH}$ કરતા ઓછું છે. (પૂર્ણાંક જવાબ)

    $(i)$ $0.10\, {M} \,{Ba}_{3}\left({PO}_{4}\right)_{2}$

    $(ii)$ $0.10\, {M}\, {Na}_{2} {SO}_{4}$

    $(iii)$ $0.10\, {M}\, {KCl}$

    $(iv)$ $0.10 \,{M} \,{Li}_{3} {PO}_{4}$

    View Solution
  • 4
    $100$  ગ્રામ પાણીમાં $2.5 $ ગ્રામ અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ ધરાવતા મંદ દ્રાવણ માટે $1$ વાતા. દબાણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન $20\,^oC $ છે. દ્રાવકની સાંદ્રતા કરતા દ્રાવ્યની સાંદ્રતા ખુબ  ઓછી ધરાવામાં આવે છે. તો દ્રાવણનું (મિમી $Hg$) નું બાષ્પ દબાણ કેટલું થાય છે ? ( $K_b = 0.76\,\,K\,kg\,mol^{-1}$ )
    View Solution
  • 5
    ઓરડાના તાપમાને, $360\,g$ પાણીમાં $0.60\, g$ યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ  $35\, mm\, Hg$ હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. $\mathrm{mm\,Hg}$ જણાવો. 

    (યુરિયાનો અણુભાર $= 60\, g\, mol^{-1}$)

    View Solution
  • 6
    એક પાત્રમાં $0.1\,M$  $NaCl$ અને $0.05\,M$  $BaCl_2$ ના દ્રાવણોને અર્ધપારગ્મય પડદા વડે જુદા પાડવામાં આવેલ છે. તો નીચેના પૈકી કયું સાચું છે ?
    View Solution
  • 7
    પ્રોટીનનુ $200\, mL$ જલીય દ્રાવણ તેના $1.26\, g$ ધરાવે છે. $300\, K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \,bar$ માલુમ પડે છે. તો પ્રોટીનનું આણ્વીય દળ .........$ g\, mol^{-1}$ થશે.

    $(R = 0.083 \,L\, bar \,mol^{-1}\, K{-1})$

    View Solution
  • 8
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 9
    $1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
    View Solution
  • 10
    બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-
    View Solution