$330\,K$ તાપમાને $K_w$, $10^{-13.6}$ હોય, તો $330\,K$ તાપમાને $10^{-4}\, M\,OH^-$ ના દ્રાવણની $pH$ ગણો
  • A$4$
  • B$9$
  • C$10$
  • D$9.6$
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
d
Given at \(330\,K\)

\({K_w} = {10^{ - 13.6}}\)

i.e. \(p{K_w} = pH + pOH\)

\(\because \,pOH =  - \log [O{H^ - }]\)

\(13.6 = pH + pOH\)

\(pOH =  - \log \,{10^{ - 4}}\)

\(13.6 = pH + 4\)

\(\therefore \,pH = 13.6 - 4\)

                \( = 9.6\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,^oC$ તાપમાને $50\,mL$ $0.2\,M$ $HCl$ માં $100\,mL$ $0.1\,M$ $NaOH$ ઉમેરતા પરિણામી દ્રાવણની $p^H$ ...... થશે.
    View Solution
  • 2
    જે $Ag_2CO_3$ નો $K_{sp}=8 \times10^{-12}$ છે, તો $0.1\, M\,AgNO_3$ માં $Ag_2CO_3$ ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?
    View Solution
  • 3
    ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા નિપજ નીચે આપેલી છે. મોલર દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ સાચો કયો છે ?

    ક્રમ

    સૂત્ર

    દ્રવ્યતા ગુણાકાર 

    $1$

    $PQ$

    $4.0\times 10^{-20}$

    $2$

    $PQ_2$

    $3.2 \times 10^{-14}$

    $3$

    $PQ_3$

    $2.7\times 10^{-35}$

    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : બફર દ્વાવણ એ ક્ષાર અને એક એસિડ અથવા એક બેઈઝ નું મિશ્રણ છે ને કોઈ નિક્ષિત માત્રા (જથ્થા) માં મિશ્રિત થાય છે.

    વિધાન ($II$) : લોહી (રકત) એકુદરતી રીતે બનતું બરફ દ્વાવણ છે જેની $\mathrm{pH} \mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3{ }^{\ominus}$ સાંદ્રતાઓ દ્વારા (વડે) જાળવવામાં આવે છે.

    ઉપરના આપેલા વિધાનો ના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયાં જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    જો $0.1 \,M \,CH_3COONa$ નું એક ટકા જલવિભાજન થાય તો $ K_h$ ક્ષાર, એસિડનો $K_a$ , $CH_3COOH$ ની સાંદ્રતાના મુલ્ય અનુક્રમે ….. બને છે.
    View Solution
  • 6
    એસિડ બેઇઝ સૂચક $K_a = 1.0 \times 10^{-5}$ છે. એસિડ સૂચકનો રંગ લાલ અને ભૂરા રંગમાં બેઝિક બનાવે છે. તો $80\%$ લાલ થી $80\%$ ભૂરામાં સૂચકનો રંગ પરિવર્તન કરવા $pH$ કેટલી રાખવામાં આવે ?
    View Solution
  • 7
    પાણીમાં સામાન્ય સૂત્ર $MX_2$, ધરાવતા ક્ષારનો દ્રાવ્યતા $4 \times10^{-12}$ ગુણાકાર છે. તો ક્ષારના જલીય દ્રાવણમાં $M^{2+} $ આયનની સાંદ્રતા .......?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયુ એક પ્રબળ લુઇસ બેઇઝ અને બ્રોન્સ્ટેડ એસિડ અને બ્રોન્સ્ટેડ બેઇઝ છે ?
    View Solution
  • 9
    નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

    વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

    કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    View Solution
  • 10
    સોડિયમ સાઈનાઈડનું દ્વાવણ ...... છે.
    View Solution