જો $0.1 \,M \,CH_3COONa$ નું એક ટકા જલવિભાજન થાય તો $ K_h$ ક્ષાર, એસિડનો $K_a$ , $CH_3COOH$ ની સાંદ્રતાના મુલ્ય અનુક્રમે ….. બને છે.
  • A$10^{-2}$, $10^{-4}$, $10^{-5}$
  • B$10^{-5}, 10^{-9}, 10^{-3}$
  • C$10^{-9}, 10^{-12}, 10^{-5}$
  • D$10^{-2}$, $\times 10^{-7}$, $10^{-5}$
Medium
Download our app for free and get startedPlay store
b
\(CH_3COONa + H_2O  \rightleftharpoons  CH_3COOH + NaOH\)

\(CH_3COO^-Na^+ + H_2O  \rightleftharpoons  CH_3COOH + Na^+OH^-\)

\(1\)                     \( 0 \)                                 \(0\)

\(\frac{{1 - x}}{v}\)   \(\frac{x}{v}\)    \(\frac{x}{v}\)

\({K_h} = C{x^2} = 0.1 \times \frac{1}{{100}} \times \frac{1}{{100}} = {10^{ - 5}}\)

\({K_h} = \frac{{{K_w}}}{{{K_a}}}\) અથવા \({{\text{K}}_{\text{a}}} = \frac{{{K_w}}}{{{K_h}}} = \frac{{{{10}^{ - 14}}}}{{{{10}^{ - 5}}}}\, = {10^{ - 9}}\,\)

\([C{H_3}COOH] = Cx = 0.1\, \times \frac{1}{{100}} = {10^{ - 3}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\,mL$ $0.1\,M$ $HCl$ અને $50\,mL$ $0.2\,M$ $NaOH$ ના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે તો પરિણામી દ્રાવણની $p^H$ ............ થશે.
    View Solution
  • 2
    એમોનિયાના સ્વઆયનીકરણની નીચેની પ્રક્રિયા માટે શુ ખોટુ છે ?

    $2N{H_3}\, \rightleftharpoons \,N{H_4}^ + \, + \,N{H_2}^ - $

    View Solution
  • 3
    એક મોલ એનીલીન હાઈડ્રોક્લોરાઈડ ને $99.2$ લીટર પાણીમાં દ્રાવ્ય કરવાથી જલવિભાજન ટકાવારી $4.88$ મળે તો જલવિભાજન અચળાંક ગણો.
    View Solution
  • 4
    $HCl$નાં ${10^{ - 8}}$ મોલર જલીય દ્રાવણની $pH$ શું છે?
    View Solution
  • 5
    શાના કારણે $As_2S_3$ માં$As^{3+}$ તરીકે અવક્ષેપિત થાય છે અને $ZnS$માં $Zn^{2+}$ નથી આપતા. જ્યારે એસિડિક દ્રાવણ $H_2S$ સાથે  $As^{3+}$ અને $Zn^{2+}$ પસાર કરાવવામાં આવે છે?
    View Solution
  • 6
    $25$ સે. એ $ 100$ મિલી પાણીમાં $ 4$ ગ્રામ $NaOH $ દ્રાવ્ય કરતાં દ્રાવણમાં $H^{+}$ આયનોની સાંદ્રતા શું હશે ?
    View Solution
  • 7
    જો $Ba(OH)_2$ના સંતૃપ્ત દ્રાવણની $pH$ $12$ છે, તેના $K_{sp}$નું મૂલ્ય છે....
    View Solution
  • 8
    પિરિડીનની ..... ટકાવારી તે $0.10\, M$ જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન$(C_5H_5N^+H)$ બનાવે છે  $($ $C_5H_5N = 1.7 \times 10^{-9}$ માટે $K_b)$
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ બફર દ્રાવણ સૌથી વધુ એસિડિક ગુણ ધરાવશે ?
    View Solution
  • 10
    સૌથી વધુ $pH \,(14)$ નીચેના પૈકી ...... ની હશે.
    View Solution