$345\,K$ પર, $55.5\,kPa$ પર શરૂઆતમાં એક વાયુમય સંયોજનના નમૂનાના વિધટન માટે તેની અર્ધ આાયુષ્ય $340\,s$ માલૂમ પડયો. જ્યારે દબાણ $27.8\,kPa$, હોય ત્યારે અર્ધ આયુષ્ય $170\,s$ માલૂમ પડયું. પ્રક્રિયાનો ક્રમ$\dots\dots\dots$છે.(નજીકનો પૂર્ણાંક)
  • A$1$
  • B$0$
  • C$2$
  • D$3$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(t_{1 / 2} \times \frac{1}{\left[P_{0}\right]^{n-1}}\)

\(\frac{t_{1}}{t_{2}}=\frac{\left(P_{2}\right)^{n-1}}{\left(P_{1}\right)^{n-1}}\)

\(\frac{340}{170}=\left(\frac{27.8}{55.5}\right)^{ n -1}\)

\(\Rightarrow 2=\frac{1}{(2)^{ n -1}}\)

\(n =0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે મનુષ્યના શરીરની બહારની બાજુ ઉત્સેચકોની હાજરી ના હોય તેવું પ્રયોગશાળામાં જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યારે પ્રક્રિયાનો દર $10^{-6}$ સમય જેટલો છે તો ઉત્સેચકો હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ...... થશે.
    View Solution
  • 2
    પ્રક્રિયાઓ

    $\mathrm{A} \stackrel{700 \mathrm{K}}{\rightarrow}$ નીપજ

    $\mathrm{A}\xrightarrow[\text { catalyst }]{500 \mathrm{K}} $ નીપજ

    ઉદીપક માટે જોવા મળે છે કે ઉદ્દીપકની હાજરીમાં $\mathrm{E}_{\mathrm{a}}$ માં $30 \;\mathrm{kJ} / \mathrm{mol}$ નો ઘટાડો થાય છે. જો વેગ બદલાય નહિ તો ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા ગણો. (પૂર્વધાતાંક અવયવ સમાન છે તેમ ધારો)

    View Solution
  • 3
    રાસાયણિક પ્રક્રિયાનો તાપમાન આધારિત વેગ અચળાંક આર્હેનિયસ સમીકરણ $K = A.{e^{ - E^*/RT}}$ ના સ્વરૂપમાં લખાય છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $({E^*})$ ............... નો ગ્રાફ દોરી ગણી શકાય છે.
    View Solution
  • 4
    પ્રક્રિયાનો વેગ આર્હેનિયસ સમીકરણ $K=A\,e-^{E/RT}$ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ સમીકરણમાં $E$ ...... છે. 
    View Solution
  • 5
    પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $3 \times {10^{ - 6}}$ પ્રતિ સેકન્ડ છે. જો પ્રારંભિક સાંદ્રતા $0.10\,m$ હોય, તો પ્રક્રિયાનો પ્રારંભિક દર છે?
    View Solution
  • 6
    નીચે આપેલ દર અચળાંક $(k)$ સાથે તાપમાન $(T)$ વચ્ચેનો તફાવત આલેખમાં દર્શાવ્યો છે. તો કયો આલેખ આર્હેંનિયસ સમીકરણનું પાલન કરે છે.
    View Solution
  • 7
    $N_2 + 3H_2  \rightarrow 2NH_3 $ રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં આ પ્રક્રિયાનો દર તેનાં $N_2 , H_2$ અથવા $NH_3$ ની સાંદ્રતાના વ્યુત્પનનાં સમયમાં સમજાવાય છે. . .તો દર સમીકરણ વચ્ચેનો સાચો સંબંધ લખો
    View Solution
  • 8
    પ્રકિયા ${N_2}{O_{5\left( g \right)}} \to 2N{O_{2\left( g \right)}} + \frac{1}{2}{O_2}$ માટે વેગ અચળાંકનુ મૂલ્ય $2.3 \times 10^{-2}\,s^{-1}$ છે. તો નીચેનામાંથી ક્યુ સમીકરણ સમય સાથે $\left[ {{N_2}{O_5}} \right]$ નો ફેરફાર દર્શાવે છે ?
    View Solution
  • 9
    પ્રકિયા $N_2 + 3H_2 \to 2NH_3$, માટે $d[NH_3]/dt$ નુ ક્યુ મૂલ્ય નીચેનામાંથી સાયુ છે ?
    View Solution
  • 10
    પ્રકિયા ${A_{\left( g \right)}} + 3{B_{\left( g \right)}} \to 2{C_{\left( g \right)}}$  માટે $- d[A]/dt$ નુ મૂલ્ય $3 \times 10^{-3}\, mol\, L^{-1}\,min^{-1}$ હોય, તો $- d[B[dt$ નુ મૂલ્ય .... થશે.
    View Solution