$3\,\mu F$ ના ત્રણ કેપેસીટરને જોડીને કેટલા $\mu F$ નો કેપેસીટર બનાવી શકાય નહીં?
A$1$
B$2$
C$4.5$
D$6$
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get started
d
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કેપેસીટરનું કેપેસીટન્સ $C=1\, \mu \,{F}$ છે તેને $100\, volt$ ની બેટરી સાથે ${R}=100\, \Omega$ થકી એકદમ જોડવામાં આવે છે. $....\,\times \,10^{-4}\,s.$ સમય બાદ કેપેસીટર $50 \,{V}$ સુધી વિજભારિત થશે?
$2 {C}$ અને ${C}$ જેટલુ કેપેસીટર ધરાવતા બે કેપેસીટન્સને સમાંતરમાં જોડી $V$ જેટલા સ્થિતિમાનથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. બેટરી દૂર કરી $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $K$ જેટલો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી સંપૂર્ણ પણે ભરવામાં આવે છે. હવે કેપેસીટરનો સમાંતર સ્થિતિમાનનો તફાવત ............ થશે.
$C =900\, pF$ સંઘારકતા ધરાવતા એક સંઘારકને આકૃતિ $(a)$ માં દર્શાવ્યા અનુસાર $100\,V$ ની બેટરી $B$ વડે સંપૂર્ણ વિદ્યુતભારિત કરવામાં આવેલ છે. ત્યારબાદ તેનું બેટરીથી જોડાણ દુર કરી બીજા $C =900\,pF$ સંઘારકતા ધરાવતા સંપૂર્ણ અવિદ્યુતભારિત સંધારક સાથે આકૃત્તિ $(b)$ માં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. તંત્ર $(b)$ દ્વારા સંગ્રાહતી સ્થિતિવિદ્યુતઊર્જા $\dots\dots\times 10^{-6}\,J$ હશે.
જ્યારે કળ $(1)$ જોડેલી હોય ત્યારે $V\, = 60\,V$ બેટરી $B$ વડે $C_1$ કેપેસીટરને ચાર્જ કરવામાં આવે છે.જ્યારે કળ $(2)$ બંધ કરવામાં આવે ત્યારે બે વિજભારરહિત કેપેસીટર $C_2\, = 3.0\,\mu F$ અને $C_3\,= 6.0\,\mu F$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. $C_2$ અને $C_3$ પર અંતિમ કુલ વિજભાર $\mu C$માં કેટલો મળે?
એક સમાંતર પ્લેટ કેપેસિટર બેટરી વડે વિદ્યુતભારીત કરી અને તેના પરથી બેટરી દૂર કરવામાં આવે છે. જો હવે, અવાહક હેન્ડલની મદદથી પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે, તો.......
એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $400\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ પ્લેટો છે. અને હવાના માધ્યમ સાથે $2 \,mm $ ના અંતરેથી અલગ કરેલી છે. જો કેપેસિટરની વચ્ચે $200 \,volt$ સ્થિતિમાન તફાવત લગાડવામાં આવે તો પ્લેટો પરનો વિદ્યુતભાર કેટલો હશે?