$44.8$ લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન $20.0^{\circ} C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. $J$ થશે.( વાયુ નિયતાંક $R =8.3 \,JK ^{-1}- mol ^{-1}$ લો.)
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુ સમીકરણ $P=\frac{\rho R T}{M_{0}}$ દ્વારા દર્શાવવામાં આવે જ્યાં $\rho$ અને $M_{0}$ એ અનુક્રમે ........... છે 
    View Solution
  • 2
    ધારો કે $\gamma_1$ એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને $\gamma_2$ દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર $\frac{\gamma_1}{\gamma_2}$ નું મૂલ્ય $..........$ છે.
    View Solution
  • 3
    વાયુને $n$ જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $...............$ થશે.
    View Solution
  • 4
    વિધાન : આપેલ દળ માટે વાયુની કુલ રેખીય ગતિ ઉર્જા દબાણ અને કદ ના ગુણાકારના $1.5$ ગણા જેટલી હોય 

    કારણ : વાયુના અણું એકબીજા સાથે અથડાય અને અથડામણને કારણે તેનો વેગ બદલાય છે.

    View Solution
  • 5
    આપેલા તાપમાને $r.m.s$ વેગની મૂલ્યો નો ગુણોત્તર ઓક્સિજન અને હાઈડ્રોજન માટે આ પ્રમાણે છે .....
    View Solution
  • 6
    સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
    View Solution
  • 7
    બે ઉષ્મિય અવાહક પાત્ર $1$ અને $2$ માં ભરેલી હવાનું અનુક્રમે તાપમાન $({T_1},\,\,{T_2}),$ કદ $({V_1},\,\,{V_2})$ અને દબાણ $({P_1},\,\,{P_2})$ છે. જો બે પાત્રને જોડતો વાલ્વ ખોલવામાં આવે, તો સંતુલિત અવસ્થામાં પાત્રની અંદરનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 8
    એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?
    View Solution
  • 9
    અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે $c_p$ અને $c_v$ છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે $c_P- c_V= a$ , નાઇટ્રોજન વાયુ માટે $c_P-c_V=b$  $a$ અને $b$ વચ્ચેનો સંબંઘ છે:
    View Solution
  • 10
    એક પરમાણ્વીય આદર્શ વાયુ માટે, વાયુનો સાર્વત્રિક અચળાંક $R$ એ અચળ દબાણે રહેલી આણ્વીયઉષ્મા ક્ષમતા $C_P$ કરતાં $n$ ગણો હોય છે. અહી $n$ ......છે.
    View Solution