$500 $ ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી ઠારબિંદુમાં થતો ઘટાડો $0.186^o$ સે થશે ? (જ્યાં $K_f$ $= 1.86^o$  સે કિગ્રા મોલ$^{-1}$)
  • A$0.3$
  • B$3$
  • C$30$
  • D$9$
Diffcult
Download our app for free and get startedPlay store
b
અહીં, \(W_2\) \(=\)  દ્રાવકનું વજન \(= 500 \) ગ્રામ, \(M_1\) = દ્રાવ્ય (યુરિયા)નો અણુભાર \(= 60 \) ગ્રામ/મોલ

\(M_2\) = દ્રાવક (પાણી)નો અણુભાર \( = 18\)  ગ્રામ/મોલ, \(\Delta T_f\) \(= 0.186^o\) સે કિગ્રા મોલ\(^{-1}\)

\(K_f\) \(= 1.86^o\) સે, \(W_1\) = દ્રાવ્યનું વજન \( = ?\)

હવે \(,\,{K_f} = \frac{{\Delta {T_f} \times {M_1} \times {W_2}}}{{1000 \times {W_1}}}\)

\(\therefore \)   \(1.86 = \frac{{0.186 \times 60 \times 500}}{{1000 \times {W_1}}}\)

\(\therefore \)   \({W_1} = \frac{{0.186 \times 60 \times 500}}{{1000 \times 1.86}} = 3\) ગ્રામ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ થશે ?
    View Solution
  • 2
    $45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર $3: 2$ માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ $\mathrm{Hg}$ નું ...... $\mathrm{mm}$ છે ? [$45^{\circ} \mathrm{C}$ પર બેન્ઝિનનું બાષ્પદબાણ $280\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ અને ઓક્ટેનનું $420\, \mathrm{~mm} \,\mathrm{Hg}$ છે. આદર્શ વાયુ ધારી લો.]
    View Solution
  • 3
    સુકોઝનું $ 5\%(w/v)$  દ્રાવણએ પદાર્થ $ 'A' $ ના $ 1\%(w/v) $ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. તો પદાર્થ $'A'$ નો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 4
    ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
    View Solution
  • 5
     જ્યારે દ્રાવકમાં આબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવક ઉમેરવામાં આવતો હતો. દ્રાવકનું બાષ્પદબાણ $10\,mm$ $Hg$ ઘટ્યું.દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\,mm$ $Hg$ જેટલો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ અંશ શું હોવું જોઈએ.
    View Solution
  • 6
    જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
    View Solution
  • 7
    $1 $ મોલ હેપ્ટેન $(V.P = 92\,\,mm\,Hg) $ ને $ 4$ મોલ ઓક્ટેન $ (V.P = 31\,\,mm \,Hg), $ સાથે મિશ્ર કરવાથી, આદર્શ દ્રાવણ બનાવે છે. તેથી દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm\,Hg$ હશે.
    View Solution
  • 8
    ગ્લુકોઝના જલીય દ્રાવણની $ 10\% (w/v)$  પ્રબળતા છે તેમના $2$  મોલ દ્રાવ્ય કરેલ હોય તેવું કદ ....... $litre$
    View Solution
  • 9
    $125 $ ગ્રામ બેન્ઝિન (ઉત્કલનબિંદુ $80^o$  સે)માં $3.3$  ગ્રામ અજ્ઞાત પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલનબિંદુ $80.66^o$ સે હોય, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો થશે ? ($K_b =3.28$ કૅ કિગ્રા મોલ$^{-1}$)
    View Solution
  • 10
    ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ  ............. $\mathrm{litre}$ જણાવો.
    View Solution