ગ્લુકોઝના $1$ મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $2\,K$ છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના $2$ મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો $2\,K$ છે. તો $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું થશે?
  • A$K_b = 1.5K_f$
  • B$K_b = K_f$
  • C$K_b = 0.5K_f$
  • D$K_b = 2K_f$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\Delta {T_b}\, = \,{K_b}m\)

\(\Delta {T_b}\, = \,{K_b}\, \times \,1\, \Rightarrow \,2\, = \,{K_b}\)

\(\Delta {T_f}\, = \,{K_f}m\)

\(2\, = \,2{K_f}\, = \,{K_f}\)

\(\frac{{{K_f}}}{{{K_b}}}\, = \,\frac{1}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ સ્થિતિમાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુકમે ........... થશે.
    View Solution
  • 2
    શુદ્ધ પ્રવાહી દ્રાવક $(X)$ નું બાષ્પ દબાણ અબાષ્પશીલ પદાર્થ $(Y) $ ઉમેરવાથી $0.60 $ વાતા.માંથી $0.80 $ વાતા. થાય છે. તો દ્રાવણમાં $ (Y)$ ના મોલ અંશ કેટલા થાય?
    View Solution
  • 3
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution
  • 4
    $0.0020\,m$  $[CO(NH_3)_5(NO_2)]$ નું જલીય દ્રાવણનું ઠારબિંદુ $ -0.00732\,^o$ સે છે. આ $ 1$ મોલ આયોનિક સંયોજનને પાણીમાં ઓગાળતાં છૂટા પડતા આયનોની સંખ્યા (વોન્ટહોફ અવયવ)= .....($K_f= 1.86$)
    View Solution
  • 5
    એક વિધુત વિભાજયના $8\,g$ ને $n-$ ઓક્ટેનના $114\,g$ માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં $80 \%$ નો ઘટાડો કરવા, મોલર દળ ($g\; mol ^{-1}$) માં જણાવો.

    ($n-$ ઓક્ટેનનું મોલર દળ $114 \,g\, mol ^{-1}$ આપેલ છે)

    View Solution
  • 6
    $0.2$ મોલલ એસિડ $HX$ નું જલીય દ્રાવણમાં $20 \%$ વિયોજન થાય છે અને $K_f = 1.86\, K/molality$ છે. દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o  \mathrm{C}$ થશે.
    View Solution
  • 7
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 8
    $1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
    View Solution
  • 9
    $HCl$ દ્રાવણની મોલરતા શું હશે જેમાં વજનથી $49\%$ કદ હાજર છે,અને જેનું વિશિષ્ટ ગુરુત્વ મૂલ્ય $1.41$ છે.
    View Solution
  • 10
    ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ..... થશે.
    View Solution