$50\,\Omega$ અવરોધ અને $100\,μA$ પૂર્ણસ્કેલ આવર્તન ધરાવતા ગેલ્વેનોમીટરનું રૂપાંતર $10\,A$ માપી શકે તેવા એમિટરમાં કરવા માટે જરૂરી શંટ અવરોધ .......
AIIMS 2010, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચાપ $ABC$ અને $ADC$ દ્વારા કેન્દ્ર પર ઉત્પન્ન થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    કોઇલનો ટોર્ક વિરુધ્ધ ખૂણાનો ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 3
    સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે $R_1$ અને $R_2$ ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળોનો ગુણોત્તર __________થશે.
    View Solution
  • 4
    જો સ્પિંગમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે, તો તે 
    View Solution
  • 5
    અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં $6\,V$ ની બેટરી અને $11\,k\Omega $  ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા $60\,\mu A/$કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta = 9$ છે. $\theta /2$ આવર્તન મેળવવા માટે કેટલા $\Omega$ ના શંટની જરૂર પડે?
    View Solution
  • 6
    વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે $0.05\, m$ અને $0.2\, m$ અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો $8:1$ નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... $m $ છે.
    View Solution
  • 7
    $q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.
    View Solution
  • 8
    એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં $4$ ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે રજૂ કરેલ છે.

    કથન $A:$ $600\,\Omega$ ના અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે $4000\,\Omega$ અવરોધના વોલ્ટમીટરની સરખામણી કરતi $1000\,\Omega$ નો અવરોધ ધરાવતા વોલ્ટમીટરને વધુ પસંદ કરવામાં આવે છે.

    કારણ $R$ : વધુ અવરોધ ધરાવતા વોલ્ટમીટરમાંથી આોછા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ પસાર થાય છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    બે અંનત લંબાઇના સમાન તારોને $90^o$ પર એ રીતે વાળવામાં આવે છે અને મુકવામાં આવે છે કે જેથી ખંડો $LP$ અને $QM$ એ $x-$અક્ષ તરફ રહે જ્યારે ખંડો $PS$ અને $QN$ એ $y-$અક્ષ ને સમાંતર હોય. જો $OP =OQ=4\, cm$ અને પર $10^{-4}\,T$ ચુંબકીય ક્ષેત્રનું માન હોય તથા બન્ને તારો સમાન પ્રવાહ ધારિત હોય, તો બન્ને તારોમાં વિજ પ્રવાહનુ માન અને $O$ પર ચુંબકીય ક્ષેત્ર _____ હશે. $(\mu_ 0 = 4\pi \times10^{-7}\, NA^{-2})$
    View Solution