$60\,g$ સંયોજનનું પૃથ્થકરણ કરતાં તે  $ C = 24 \,g, H = 4 \,g  $ અને $O = 32\, g$. આવે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
Easy
Download our app for free and get startedPlay store
d
તત્વ  મોલની સંખ્યા સાદો ગુણોત્તર

$ C = 24$

$ 24/12 = 2$

$1$

 $H = 4$

 $4/1 = 4$

$2$

$ O = 32$

 $32/16 = 2$

$1$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સંયોજનના વિશ્લેષણ પર $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$, $O = 24.81\%$ ધરાવતું હોય,તો તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?
    View Solution
  • 2
    ફૂલ માં રહેલ સુંગધ તેમાં હાજર કેટલાક વરાળ બાષ્પશીલ સંયોજનોને લીધે છે જેઓ ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે. પરંતુ બાષ્પ  અવસ્થામાં પાણીની બાષ્પ સાથે અમિશ્રિત છે. તો આ સંયોજનોને જુદા પાડવા માટેની યોગ્ય પદ્ધતિ જણાવો.
    View Solution
  • 3
    ' $C ^{\prime}$, ' $H ^{\prime}$ અને ' $O$ ' ધરાવતા $0.492 \,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે $0.793\, g \,\,CO _{2}$ અને $0.442 \,g$ $H _{2} O$ આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 4
    નીચા દબાણે નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 5
    કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?
    View Solution
  • 6
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન $(I)$ વરાળ નિસ્યંદન
    $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન $(II)$ ઉર્ધ્વપાતન
    $(C)$ પાણી અને એનિલીન $(III)$ નિસ્યંદન
    $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ $(IV)$ સ્ફટિકીકરણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
    View Solution
  • 8
    ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........
    View Solution
  • 9
    કાર્બનિક સંયોજનની શુદ્ધતા ચકાસવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે ?
    View Solution
  • 10
    ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ શેમાં થાય છે ?
    View Solution