$6^o$ પ્રિઝમકોણ અને $1.54$ વક્રી પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ $P_2$ ને વિચલન વગર ની સ્થિતિમાં મૂકેલા છે. તો $P_2$ નો પ્રિઝમકોણ
AIIMS 2011, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સંયુક્ત માઈક્રોસ્કોપ $ 15\,\, cm$ અંતરે અલગ રાખેલ એક $ 6.25 \,\,cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $20\,\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે તો જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછું $25 \,\,cm$ અંતરે રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 2
    સૂર્યનો વ્યાસ $1.4 \times {10^9}\,m$ અને સૂર્યનું પૃથ્વીથી અંતર ${10^{11}}\,m$ છે.$2\,m$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી પ્રતિબિંબનો વ્યાસ કેટલા .....$cm$ મળે?
    View Solution
  • 3
    ડોલના તળિયે રહેલ વસ્તુ માટે માઈક્રોસ્કોપને ફોકસ કરવામાં આવે છે. જો $\frac{5}{3}$નો વક્રીભવાનાંક ધરાવતું પ્રવાહી ડોલમાં ભરવામાં આવે છે ત્યારે માઈક્રોસ્કોપને વસ્તુ ફોકસથી કરવા માટે $30\,cm$ ઊંચું કરવું પડે છે. ડોલમાં પાણીની ઊંચાઈ $.......\,cm$ છે.
    View Solution
  • 4
    આભાસી પ્રતિબિંબ પ્રકાશનું એક કિરણપુંજ $20\,\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસાના પાછળ $O $ બિંદુમાં દિશામાં કેન્દ્રિત થાય છે. જો બિંદુ $O$ એ અરીસાની $10\,\, cm$ પાછળ હોય, તો પ્રતિબિંબનું સ્થાન .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 5
    $30 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને અજાણી કેન્દ્રલંબાઈના બિજા બહિર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં મૂકવામાં આવ્યો છે, તો સંયોજન માટે કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ......... $cm$ છે ?
    View Solution
  • 6
    ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા.......$^o$ આપાત કોણે ન્યૂનત્તમ વિચલન મળશે?
    View Solution
  • 7
    બહિગોળ લેન્સની કેન્દ્રલંબાઈ જાંબલી અને લાલ માટે $f_V$ અને $f_R$ છે. તો તેમની વચ્ચેના સબંધ
    View Solution
  • 8
    સમતલ સપાટી પર સમબાજુ પ્રિઝમ મૂકેલા છે. $PQ$ કિરણ આપાત કરવામાં આવે છે. તો લઘુતમ વિચલન માટે
    View Solution
  • 9
    $8m$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં પાણી ($\mu = 4/3$) ભરેલ છે.તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાય?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબને એકબાજુ પર ચાંદી લગાવેલ છે.તો આપાતકિરણ અને નિર્ગમનકિરણ વચ્ચેનો ખૂણો કેટલા......$^o$ થાય?
    View Solution