સૂર્યનો વ્યાસ $1.4 \times {10^9}\,m$ અને સૂર્યનું પૃથ્વીથી અંતર ${10^{11}}\,m$ છે.$2\,m$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી પ્રતિબિંબનો વ્યાસ કેટલા .....$cm$ મળે?
  • A$0.7$
  • B$1.4$
  • C$2.8$
  • D$0$
Medium
Download our app for free and get startedPlay store
c
(c) \(\theta = \frac{{AB}}{{{{10}^{11}}}} = \frac{{A'B'}}{2} \)

\(\Rightarrow A'B' = \frac{{2 \times 1.4 \times {{10}^9}}}{{{{10}^{11}}}} = 2.8\;cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઊંચા માણસની ઊંચાઈ $6$ ફૂટ છે, તે પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માંગે છે. અરીસાની ઓછામાં ઓછી ઊંચાઇ (ફૂટમાં) કેટલી હોવી જોઇએ?
    View Solution
  • 2
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $19$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $80cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 3
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $છે. જો પ્રતિબિંબ ઊલટું (વાસ્તવિક) હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.
    View Solution
  • 4
    પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$. છે,કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન કરતું હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા $\left(\mu=\frac{4}{3}\right)$ થી $50\,cm$ ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ $8\,cm$ છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર $.........\,cm$ છે.
    View Solution
  • 6
    $10^o$ પ્રિઝમકોણ $(n=1.602)$ પ્રિઝમ એ બીજા પ્રિઝમ $(n=1.500)$ સાથે ગોઠવતા કિરણ વિચલન અનુભવતો નથી તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો થાય?
    View Solution
  • 7
    $10^o$ પ્રિઝમકોણ $(n=1.602)$ પ્રિઝમ એ બીજા પ્રિઝમ $(n=1.500)$ સાથે ગોઠવતા કિરણ વિચલન અનુભવતો નથી તો બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો થાય?
    View Solution
  • 8
    પાતળા લેન્સ $L$ (વક્રીભવનાંક $=1.5$) ને સમતલ અરીસા $M$ પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $OA = 18\, cm$ થાય તે રીતે એક પિનને $A$ પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ $A$ પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને $OA’ = 27\,cm$ થાય તે રીતે $A'$ પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ $A’$ આગળ જ મળે છે તો $\mu_1$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 9
    એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. લાલ અને જાંબલી રંગ માટે ચોખ્ખું  કોણીય નિયોજન ..... હશે. અહીં વિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu = 1.52$, ક્રાઉન કાચ માટે $\mu =1.65,$ ક્રાઉન કાચ માટે $\omega =0.20$, ફિલન્ટ કાચ માટે $\omega =0.03$).
    View Solution
  • 10
    પાતળા કાચના (વક્રીભવનાંક $1.5$) લેન્સનો હવામાં ઓપ્ટિક્લ પાવર $-5 D$ તો $1.6$ વક્રીભવનાંક પ્રવાહીમાં તેનો ઓપ્ટિકલ પાવર .....થશે.
    View Solution