$97.5\,g$ ગ્રામ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5$ ટકા જેટલો ઘટાડો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $300 $ કે ઈથાઈલ આલ્કોહોલ અને પ્રોપાઈલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 $ મિમી પ્રોપાઈલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $ 200$  મિમી. જો ઈથાઈલ આલ્કોહોલના મોલ અંશ $0.6$, તો સમાન તાપમાને (મીમીમાં) બાષ્પ દબાણ શું હશે?
    View Solution
  • 2
    કોઇ ચોક્કસ એઝિયોટ્રોપિક દ્રાવણ તેમાંના કોઇ પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઊકળે છે. તો તે દ્રાવણ......
    View Solution
  • 3
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 4
    ચોક્કસ તાપમાને બેન્ઝિનનું શુદ્ધ બાષ્પ દબાણ એ $640$  મિમી $Hg$  છે. અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ને $39.0$  ગ્રામ બેન્ઝિનમાં $2.175 $ ગ્રામ ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ $600 $ મિમી $ Hg$  થાય છે. તો ધન પદાર્થ તો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 5
    જો દ્રાવણની ઘનતા $ 1.17\,g /cc $ તો પ્રવાહી $HCl$ ની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 6
    $1, 2, 2^2, ……., 2^n $ નો સમગુણોત્તર મધ્યક $G.M.$ શોધો.
    View Solution
  • 7
    $1 $ મોલલ $KCl$ દ્રાવણ જે પાણીમાં $100\% $ વિયોજન પામે છે તેમ ધારતા પાણીનું ઠારણ બિંદુ એ ........ $^oC$ થાય. ($K_f$ $= 1.86\,K$  કિગ્રામોલ$^{-1}$)
    View Solution
  • 8
    $3\,g$ અબાષ્પશીલ દ્રાવ્યને $200\, mL$ પાણીમાં દ્રાવ્ય કરતા તેનુ ઉત્કલનબિંદુ $100.52\,^oC$ થાય છે. જો પાણી માટે $K_b = 0.6\, K/m$ હોય, તો દ્રાવ્યનુ આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
    View Solution
  • 9
    યુરિયાના દ્રાણ (અણુભાર $60$  ગ્રામ મોલ$^{-1}%$) વાતાવરણના દબાણે $100.18° $ સે ઉકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86 $ અને $0.512$  કિ.ગ્રા. મોલ$^{-1}$ ઉપરની પ્રક્રિયા કયા બિંદુએ ઠારણ પામશે?
    View Solution
  • 10
    $1$ ગ્રામ યુરિયાને $ 50 $ ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવતા તે દ્રાવણના બાષ્પદબાણને સાપેક્ષ ઘટાડો એ તેટલા જ પણીમાં ગ્લુકોઝ ને ઓગાળતા બનતા દ્રાવણના બાષ્પદબાણના સાપેક્ષ ઘટાડા જેટલો જ છે, તો કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળ્યો હશે?
    View Solution