$A _2+ B _2 \rightarrow 2 AB . \Delta H_f^0=-200\,kJ\,mol ^{-1} AB , A _2$ અને $B _2$ એ દ્રીપરમાણ્વિક અણુઓ છે. $A _2, B _2$ અને $AB$ બી બંંધ એન્થાલ્પીઓ $1:0.5:1$ના ગુણોત્તરમાં હોય તો, તો પછી $A _2$ ની બંંધ એન્થાલ્પી $.........\,kJ\,mol ^{-1}$ (નજીકનો પૂર્ણાક)
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
c
$A _2+ B _2 \rightarrow 2 AB ; \Delta H _{ r }^0=-200\,kJ\,mol ^{-1}$

$\Rightarrow \Delta H _{ p }^0( AB )=-200\,kJ\,mol\,m ^{-1}$

$\therefore \Delta H _{ R }^0$ for reaction $A _2+ B _2 \rightarrow 2 AB$ is $-400\,kJ\,mol ^{-1}$

Given: Bond Enthalpy of $A _2, B _2$ and $AB$ is $1: 0.5: 1$

Assuming bond enthalpy of $A _2$ be $x\, kJ\, mol { }^{-1}$

$\therefore$ Bond enthalpy $B _2=0.5 \times kJ\, mol ^{-1}$

$\therefore$ Bond enthalpy $AB =( x ) kJ\, mol\, m ^{-1}$

$-400= x +0.5 x -2 x$

$-400=-0.5 x$

$\therefore x =800\,kJ / mol$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઇથિલિનના ચોક્કસ જથ્થાનું દહન કરતા $6226\, kJ$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો તેની દહન-એન્થાલ્પી $1411\, kJ\, mol^{-1}$ હોય, તો $STP$ એ પ્રક્રિયામાં વપરાયેલા ઓક્સિજન પરમાણુઓની સંખ્યા ...............${N_A}$ થશે.
    View Solution
  • 2
    $XY, X_2$ અને $Y_2$ (બધા દ્રીપરમાણ્વિય અણુઓ) ની બંધવિયોજન ઊર્જા $1:1 : 0.5$ ગુણોતરમાં છે. અને $XY$ ની સર્જનઉષ્મા $(\Delta _fH)$  $-200 \,kJ\, mol^{-1}$ છે. તો $X_2$ ની બંધવિયોજન ઊર્જા કેટલા ......$kJ\,mo{l^{ - 1}}$ થશે ?
    View Solution
  • 3
    બળતણ કોષમાં  મિથેનોલ બનતણ તરીકે અને ઓક્સિજન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. પ્રક્રિયા નીચે મુજબ છે. 

    $CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$

     $298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને  $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.

    View Solution
  • 4
    $298\,K$ એ $N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($\Delta H$) $-92.38\, kJ$ છે. તો $298\,K$ એ આંતરિક ઉર્જાનો ફેરફાર ($\Delta U$) કેટલા ...... $kJ$ હશે ?
    View Solution
  • 5
    એક આદર્શ વાયુ ના ત્રણ moles ને $5$ atm ના અચળ દબાણ નો ઉપયોગ કરીને સમ તાપીય રીતે $60 \mathrm{~L}$ થી $20 \mathrm{~L}$ દબાવવામાં (સંકોચવામાં) આવ્યો. આ સંકોચન માટે ઉષ્મા વિનિયમ $Q$ એ - ............. Lit. atm છે.
    View Solution
  • 6
    $C + O_2$ $\rightarrow$ $CO_2$ : $\Delta H$ = $-x$ કિલોજૂલ, $2CO + O_2$ $\rightarrow$ $2CO_2$ : $\Delta H^° = -y$ કિલોજૂલ હોય, તો કાર્બન મોનેક્સાઈડની સર્જન એન્થાલ્પી (સર્જન ઉષ્મા) શોધો.
    View Solution
  • 7
    $3O_2$ $\rightarrow$ $2O_3$ ; $\Delta H =$ ઘન પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં, તો પ્રક્રિયા પરથી આપણે શું કહી શકીએ ?
    View Solution
  • 8
    $(298\, K)$ એ મિથેનોલનું $\Delta H{^o _f}$ એ નિચેની કઈ રાસાયણિક સમીકરણ દ્વારા આપવામાં આવે છે
    View Solution
  • 9
    સાચો ઉત્તર પસંદ કરો. ઉષ્માગતિય અવસ્થા વિધેય .............. રાશિ છે.
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ સમીકરણ, આદર્શ વાયુને સમાવતા આપેલા પ્રક્રમ માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને રજૂ કરતું નથી ? 
    View Solution