$I.$ આ રબરની લંબાઇમાં વધારો-ધટાડો સહેલાઇથી કરી શકાય છે.
$II.$ રબરને ખેંચ્યા પછી તે મૂળ લંબાઇ પ્રાપ્ત કરશે નહિ.
$III.$ રબરને ખેચીને મૂકતાં તે ગરમ થાય છે.
આ આલેખ માટે સાચું વિધાન
કારણ : ધન પદાર્થ પાસે ચોક્કસ આકાર અને કદ હોય પરંતુ વાયુ પાસે ચોક્કસ આકાર અથવા ચોક્કસ કદ હોતું નથી.