વિધાન : ઘન પદાર્થ ઓછા દબનીય હોય જ્યારે વાયુ પદાર્થ વધુ દબનીય હોય છે.

કારણ : ધન પદાર્થ પાસે ચોક્કસ આકાર અને કદ હોય પરંતુ વાયુ પાસે ચોક્કસ આકાર અથવા ચોક્કસ કદ હોતું નથી.

AIIMS 2017, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકાર પ્રતિબળ માન્ય છે.
    View Solution
  • 2
    $1\, m^3$ કદ ધરાવતા પાણીને એક તળાવની સપાટીથી $200$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે.જો પાણીનો બલ્ક મોડ્યુલસ $22000$ વાતાવરણ હોય તો તેના કદમાં કેટલો ફેરફાર થાય? (પાણીની ઘનતા $1\times10^3\, kg/m^3$, વાતાવરણનું દબાણ $= 10^5\, N/m^2$ અને $g = 10\, m/s^2$)
    View Solution
  • 3
    $3.2\,m$ લંબાઈના એક સ્ટીલ ના તાર $\left( Y _{ s }=2.0 \times 10^{11}\,Nm ^{-2}\right)$ અને $4.4\,m$ લંબાઈના એક કોપર તાર $\left( Y _{ c }=1.1 \times 10^{11} Nm ^{-2}\right)$, બંને $1.4\,mm$ ત્રિજ્યા ધરાવતા તારને છેડેથી છેડ જોડવામાં આવેલા છે. જ્યારે તેમને ભાર વડે ખેંચવામાં આવે છે, તો પરિણામી ખેંચાણ $1.4\,mm$ માલૂમ પડે છે. આપેલ ભારનું ન્યૂટનમાં મૂલ્ય. $............$ હશે.($\pi=\frac{22}{7}$ છે)
    View Solution
  • 4
    જ્યારે રબરના દડાને દરીયાની છેડે $1400 \,m$ લઈ જવામા આવે છે ત્યારે તેમાં $2 \%$ જેટલુ કદ ઘટે છે. તો રબરના બોલનો બલ્ક મોડ્યુલસ .................. $\times 10^8 N / m ^2$ [પાણીની ઘનતા $1 \,g / cc$ અને $\left.g=10 \,m / s ^2\right]$
    View Solution
  • 5
    સમાન દ્રવ્યના બનેલા તાર $A$ અને $B$ પર સમાન બળ $2\,N$ લગાવીને તેમની લંબાઈ $2 \,mm$ અને $4\, mm$ વધારવામાં આવે છે.$B$ની ત્રિજ્યા $A$ કરતા ચાર ગણી છે,બંનેની લંબાઇનો ગુણોતર $a / b\,=\,1 / x$ હોય તો $x=\,.......$
    View Solution
  • 6
    $3\, m$ લંબાઈ અને $0.4\, mm$ વ્યાસ ધરાવતા કોપરના તાર પર $10\, kg$ બળ લગાવતા તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તેનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ....... $cm$  થાય .
    View Solution
  • 7
    $L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તાર પર બળ $F$ લગાવતાં લંબાઇમાં થતો વધારો $l $ છે.તો $2L$ લંબાઇ અને $2r$ ત્રિજયા ધરાવતા તાર પર $2F$ બળ લગાવતાં લંબાઇમાં કેટલો વધારો થાય?
    View Solution
  • 8
    તારનો બળ અચળાંક $K$ હોય તો તારની લંબાઈમાં $l$ વધારો કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 9
    તાર ને $2\,cm$ ખેંચતા તેની સ્થિતિઊર્જા $V$ છે,તેને $10\,cm$ ખેંચતા સ્થિતિઊર્જા કેટલી થાય $?$
    View Solution
  • 10
    દ્રવ્યના પોઈસનનો ગુણોત્તર $0.5$ છે. સળીયો લંબાઈને અનુલક્ષીને $3 \times 10^{-3}$ જેટલો વિકૃતિ અનુભવે છે તો તેના કદમાં થતો વધારો ............... $\%$ હશે.
    View Solution