$a$ અને $b$ ત્રિજ્યાના બે સુવાહક કવચને વાયર વડે જોડેલ છે. આ તંત્રની કેપેસિટી $..........$
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નળાકારીય કેપેસિટર પાસે $1.4\,cm$ અને $1.5 \,cm$ ત્રિજ્યાના અને $15\,cm$ લંબાઈ ધરાવતા બે નળાકારો છે. બાહ્ય નળાકારને જમીન સાથે જોડેલ છે. અને અંદરના નળાકારને $3.5\ \mu C$ નો વિદ્યુતભાર આપેલ છે. તંત્રનો કેપેસિટન્સ અને અંદરના નળાકારનો સ્થિતિમાન અનુક્રમે. . . . . .
બે સમાંતર પ્લેટોને $5\, mm$ અંતરે અલગ મૂકેલી છે. ત્યાં સ્થિતિમાનનો તફાવત $50\, V$ છે.$10^{-15}\, kg$ ના વેગ સાથે $10^{-11}\, C$ દળનો અને $10^7\ m/s$ વિદ્યુતભાર વાળો એક કણ દાખલ થાય છે. કણનો પ્રવેગ ........ હશે.
$C$ કેપેસિટન્સ વાળા કેપેસિટરને $V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. ત્યારે તેને બહાર લઈ અને સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.
એક કેપેસીટરમાં હવા ડાય ઈલેક્ટ્રિક માધ્યમ તરીકે અને એક બીજાથી $0.6 \mathrm{~cm}$ દૂર આવેલી $12 \mathrm{~cm}^2$ ક્ષેત્રફળવાળી બે વાહક પ્લેટ છે. જ્યારે $12 \mathrm{~cm}^2$ ક્ષેત્રફળ અને $0.6 \mathrm{~cm}$ જાડાઈનો ડાયઈલેક્ટ્રિકદ સ્લેબ દાખલ કરવામાં આવે ત્યારે કેપેસીટરનું પહેલા જેટલું જ કેપેસીટન્સ રાખવા માટે એક પ્લેટને $0.2 \mathrm{~cm}$ ખસેડવી પડે છે. સ્લેબનો ડાયઈલેક્ટ્રિક અચળાંક. . . .છે $\left(\epsilon_0=8.834 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.$ લો )
$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે
એક સમાંતર પ્લેટ કેપેસિટર બેટરી વડે વિદ્યુતભારીત કરી અને તેના પરથી બેટરી દૂર કરવામાં આવે છે. જો હવે, અવાહક હેન્ડલની મદદથી પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે, તો.......
સમાન $1.5 \times 10^3\,NC ^{-1}$ ધરાવતા વીજક્ષેત્રમાં એક $6.0 \times 10^{-6}\,Cm$ દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતા વીજ દ્વિ-ધ્રુવને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દ્રી-ધ્રુવીય ચાકમાત્રા વીજક્ષેત્રની દિશામાં રહે. આ ક્ષેત્રમાં $180^{\circ}$ પર ફરતા દ્વિ-ધ્રુવ પર થતું કાર્ય $.........\,mJ$ હશે.
$R$ ત્રિજયાની બે રીંગને $R$ અંતરે સમઅક્ષિય મૂકેલ છે,તેનાં પર વિદ્યુતભાર $Q_1$ અને $Q_2$ છે.તો $q$ વિદ્યુતભારને એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?